Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સુરેશભાઇ મામતોરાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. ગૌરવ ù ચિ.નિધિ

રાજકોટ  :  અ. સૌ. મીનાક્ષીબેન તથા શ્રી સુરેશભાઇ કલ્‍યાણજીભાઇ મામતોરાના સુપુત્ર ચિ. ગૌરવના શુભલગ્ન અ. સૌ. અલ્‍કાબેન તથા શ્રી નરેન્‍દ્રભાઇ ચુનીલાલ બોસમીયાની સુપુત્રી ચિ. નિધિ સાથે તા. ર૮ ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. તા. ર૭ ના શનિવારે સાંજે ૮ વાગ્‍યાથી ભોજન સમારંભ રાખેલ છે.

(2:54 pm IST)