Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સુરેશભાઈ જાદવ પરિવારના આંગણે વાગે ઢોલઃ ચિ. મિલન - ચિ. પ્રિયંકા

રાજકોટઃ જાદવ પરિવારના આંગણે કુળદેવી શ્રી મહાકાળી માતાજીની કૃપાથી રૂડા અવસરના ઢોલ વાગ્‍યા છે. શ્રીમતી રેખાબેન તથા શ્રી સુરેશભાઈ જેઠાભાઈ જાદવ (સરકારી પ્રેસ)ના સુપુત્ર ચિ. મિલનના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી દક્ષાબેન તથા શ્રી અરવિંદભાઈ ગોવિંદભાઈ ભલસોડની સુપુત્રી ચિ. પ્રિયંકા સાથે તા. ૨૩ જાન્‍યુઆરી ૨૦૨૨ રવિવારે માધવ પાર્ટી પ્‍લોટ, ડી-માર્ટવાળો રોડ, કુવાડવા રોડ ખાતે નિર્ધારેલ છે. ભોજન સમારંભ તા. ૨૨ને શનિવારે બપોરે ૧૧.૩૦ વાગ્‍યે રણછોડનગર કોમ્‍યુનીટી હોલ ખાતે રાખેલ છે. કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને મર્યાદિત આમંત્રિતોની હાજરીમાં લગ્નોત્‍સવની ઉજવણી થશે.
શુભ નિવાસ સ્‍થાનઃ ‘સુરેશ કુંજ', ૩-નારાયણનગર, ૧૧-રણછોડનગર સોસાયટી પાછળ મો. ૯૮૭૯૫ ૯૫૪૫૪ - રાજકોટ

 

(10:11 am IST)