Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

દ્રવીડ, રોહીત ટીમમાં ફેરફાર કરશે ? રાંચીમાં સ્ટેડીયમ ફુલ જોવા મળશે : પ્રેક્ષકો માટે આરટીપીસીઆર રીપોર્ટ ફરજીયાત

ધોનીના શહેર રાંચીમાં આજે સાંજે ૭ વાગ્યાથી બીજો ટી-૨૦ ટીમ ઇન્ડિયા સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશેઃ દ્રવીડ અને રોહીત ટીમમાં ફેરફાર કરે તેવી શકયતા છે. અક્ષર પટેલના સ્થાને યુવાને તક આપી શકે છે. રાંચીમાં ૧૦૦ ટકા પ્રેક્ષકોની હાજરી જોવા મળશે. ક્રિકેટ પ્રેમીઓએ બંને રસીના ડોઝના સર્ટીફીકેટ અથવા આરટીપીસીઆરનો નેગેટીવ રીપોર્ટ ફરજીયાત બતાવવાનો રહેશે.

(3:22 pm IST)