Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચનાથી રાજકોટમાં રેમડેસીવરનો જથ્થો પુરતા પ્રમાણમાં આવી પહોંચ્યો

રાજકોટઃ શહેરમાં રેમડેસીવરનો ઈન્જેકશનનો જથ્થાનો સ્ટોક ખલાસ થઈ ગયા બાદ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સુચનાથી ગતમોડી રાત્રે રાજકોટ શહેર અને જિલ્લામાં પુરતો જથ્થો આવી પહોંચ્યો હતો અને લોકોઍ ગભરાવવાની જરૂર નથી તેમ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું

(11:08 am IST)