Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સોખડામાં પુ.હરિપ્રસાદસ્વામીના પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કરતા પુ. જીજ્ઞેશ દાદા

જુનાગઢ : સોખડા હરિધામના પુ. હરિપ્રસાદસ્વામી અક્ષર નિવાસી થતા સાધુસંતો અને આગેવાનો દ્વારા ભાવપુર્ણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં  યુવા અને પ્રસિધ્ધ કથાકાર પુ. જીજ્ઞેશદાદાએ પુ.હરિપ્રસાદ સ્વામીના દિવ્ય પાર્થિવદેહને પુષ્પાંજલી આપી પુષ્પહાર પહેરાવી ભાવપુર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરતા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ - વિનુ જોશી - દર્શન મકવાણા, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ-જામજોધપુર)

(3:12 pm IST)