Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

રાજયના ૪૦ આઇસીટી અધીકારીઓની બદલીઃ કલેકટર કચેરીના કેતન છનીયારા અમદાવાદ સાયન્‍સ સીટીમાં તો જીલ્લા પંચાયતના નમ્રતા નથવાણી કલેકટરમાં મુકાયા

રાજકોટ તા. ૧ર : રાજય સરકારે રાજયના ૪૦ આઇસીટી અધીકારીઓની બદલી કરી છે, જેમાં રાજકોટ કલેકટર કચેરીના કેતન છનીયારા અમદાવાદ સાયન્‍સ સીટીમાં તો જીલ્લા પંચાયતના નમ્રતા નથવાણી રાજકોટ કલેકટર કચેરીમાં ચુકવામાં આવ્‍યા છ.ે આ ઉપરાંત જુનાગઢના વિવેકકુમાર સતાડીયા, જુનાગઢ ડીડીઓ કચેરીના તુષારકુમાર એપા, જામનગરના નિશાંત મકવાણા, ભાવનગરના શિવાંગકકગીરી ગોસ્‍વામી, અમરેલીના તુષાર ચાવડા, બોટાદના રવિકાંત સોલંકીની પણ બદલી થઇ છે.



 

(3:47 pm IST)