Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મહાનગરોમાં કોરોના વિસ્ફોટક બન્યો : અમદાવાદમાં 3754,સુરતમાં 2933, અને વડોદરામાં 1007 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 11.146 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 4285 દર્દીઓ સાજા થયા :અમદાવાદ,સુરત,વલસાડ,રાજકોટ અને ભાવનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.142 થયો :કુલ 8.36.140 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 3.11.217 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 3754 કેસ,સુરતમાં 2933 કેસ,વડોદરામાં 1007 કેસ,રાજકોટમાં 573 કેસ, ગાંધીનગરમાં 453 કેસ, વલસાડમાં 337 કેસ,ભરૂચમાં 308 કેસ, ભાવનગરમાં 236 કેસ, જામનગરમાં 216 કેસ, નવસારીમાં 155 કેસ,કચ્છમાં 129 કેસ, મહેસાણામાં 116 કેસ, આણંદમાં 103 કેસ, ખેડામાં 101 કેસ, જૂનાગઢમાં 85 કેસ, પાટણમાં 80 કેસ, મોરબીમાં 78 કેસ, બનાસકાંઠામાં 75 કેસ, ગીર સોમનાથમાં 69 કેસ,સુરેન્દ્રનગરમાં 56 કેસ, અમરેલીમાં 52 કેસ, સાબરકાંઠામાં 51 કેસ, દાહોદમાં 39 કેસ, પંચમહાલમાં 29 કેસ, દેવભૂમિ દ્વારકા અને મહીસાગરમાં 28-28 કેસ, નર્મદામાં 19 કેસ, તાપીમાં 10 કેસ, અરવલ્લી અને પોરબંદરમાં 5-5 કેસ,છોટાઉદેપુરમાં 3 કેસ, ડાંગમાં 2 કેસ નોંધાયા : હાલમાં 50.612 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 11.146 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 4285 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 11.146 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 4285 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.36.140 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ, સુરત વલસાડ,રાજકોટ  અને ભાવનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.142 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 93.23 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.11.217 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.44.44.918 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 50.612 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 લોકો વેન્ટિલેટર પર અને 50.548 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,36.140  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ, સુરત વલસાડ,રાજકોટ  અને ભાવનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.142 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11.146 કેસમાં અમદાવાદમાં 3754 કેસ,સુરતમાં 2933 કેસ,વડોદરામાં 1007 કેસ,રાજકોટમાં 573 કેસ, ગાંધીનગરમાં 453 કેસ, વલસાડમાં 337 કેસ,ભરૂચમાં 308 કેસ, ભાવનગરમાં 236 કેસ, જામનગરમાં 216 કેસ, નવસારીમાં 155 કેસ,કચ્છમાં 129 કેસ, મહેસાણામાં 116 કેસ, આણંદમાં 103 કેસ, ખેડામાં 101 કેસ, જૂનાગઢમાં 85 કેસ, પાટણમાં 80 કેસ, મોરબીમાં 78 કેસ, બનાસકાંઠામાં 75 કેસ, ગીર સોમનાથમાં 69 કેસ,સુરેન્દ્રનગરમાં 56 કેસ, અમરેલીમાં 52 કેસ, સાબરકાંઠામાં 51 કેસ, દાહોદમાં 39 કેસ, પંચમહાલમાં 29 કેસ, દેવભૂમિ દ્વારકા અને મહીસાગરમાં 28-28 કેસ, નર્મદામાં 19 કેસ, તાપીમાં 10 કેસ, અરવલ્લી અને પોરબંદરમાં 5-5 કેસ,છોટાઉદેપુરમાં 3 કેસ, ડાંગમાં 2 કેસ નોંધાયા છે ,

 

 

 

 

(7:54 pm IST)