Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મહાનગરોમાં કોરોના વિસ્ફોટ:અમદાવાદમાં 8529 ,સુરતમાં 3974, વડોદરામાં 2252 અને રાજકોટમાં 1386 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 20.966 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 9828 દર્દીઓ સાજા થયા :અમદાવાદમાં 6,વલસાડ અને સાબરકાંઠામાં 2-2 તથા ભરૂચ અને સુરતમાં 1-1 દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.186 થયો :કુલ 8.76.166 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 2.02.592 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 8529 કેસ,સુરતમાં 3974 કેસ,વડોદરામાં 2252 કેસ,રાજકોટમાં 1461 કેસ, ગાંધીનગરમાં 624 કેસ, ભાવનગરમાં 570 કેસ, વલસાડમાં 387 કેસ,જામનગરમાં 335 કેસ, ભરૂચમાં 302 કેસ,નવસારીમાં 278 કેસ, મોરબીમાં 265 કેસ, મહેસાણામાં 258 કેસ,આણંદમાં 247 કેસ,બનાસકાંઠામાં 240 કેસ, કચ્છમાં 194 કેસ, ખેડામાં 168 કેસ, પાટણમાં 151 કેસ,સુરેન્દ્રનગરમાં 146 કેસ, જૂનાગઢમાં 114 કેસ, નર્મદામાં 84 કેસ, દાહોદમાં 75 કેસ, પોરબંદરમાં 61 કેસ,સાબરકાંઠામાં 54 કેસ, અમરેલીમાં 47 કેસ, દેવભૂમિ દ્વારકામાં 46 કેસ,તાપીમાં 43 કેસ, પંચમહાલમાં 42 કેસ, ગીર સોમનાથમાં 39 કેસ, મહીસાગરમાં 37 કેસ, ડાંગમાં 9 કેસ, અરવલ્લીમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ નોંધાયા :હાલમાં 90.726 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 20.966 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 9828 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 20.966 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 9828 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.76.166 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદમાં 6,વલસાડ અને સાબરકાંઠામાં 2-2 તથા ભરૂચ અને સુરતમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.186 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 89.67 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.02.592 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.55.82.092 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 90.726 એક્ટિવ કેસ છે, જેમાંથી 125 લોકો વેન્ટિલેટર પર અને 90601 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8. 76.166 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદમાં 6,વલસાડ અને સાબરકાંઠામાં 2-2 તથા ભરૂચ અને સુરતમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.186 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 20.966 કેસમાં અમદાવાદમાં 8529 કેસ,સુરતમાં 3974 કેસ,વડોદરામાં 2252 કેસ,રાજકોટમાં 1461 કેસ, ગાંધીનગરમાં 624 કેસ, ભાવનગરમાં 570 કેસ, વલસાડમાં 387 કેસ,જામનગરમાં 335 કેસ, ભરૂચમાં 302 કેસ,નવસારીમાં 278 કેસ, મોરબીમાં 265 કેસ, મહેસાણામાં 258 કેસ,આણંદમાં 247 કેસ,બનાસકાંઠામાં 240 કેસ, કચ્છમાં 194 કેસ, ખેડામાં 168 કેસ, પાટણમાં 151 કેસ,સુરેન્દ્રનગરમાં 146 કેસ, જૂનાગઢમાં 114 કેસ, નર્મદામાં 84 કેસ, દાહોદમાં 75 કેસ, પોરબંદરમાં 61 કેસ,સાબરકાંઠામાં 54 કેસ, અમરેલીમાં 47 કેસ,  દેવભૂમિ દ્વારકામાં 46 કેસ,તાપીમાં 43 કેસ, પંચમહાલમાં 42 કેસ, ગીર સોમનાથમાં 39 કેસ, મહીસાગરમાં 37 કેસ, ડાંગમાં 9 કેસ, અરવલ્લીમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે

(8:31 pm IST)