Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

2000ની નોટ આઉટ ઓફ સર્ક્યુલેશનનો નિર્ણય લેવાયો છે તેની કાયદેસરતા રદ કરવાનો નહીં

માત્ર તેનું સરક્યુલેશન ઘટાડવાનું હોવાથી બેન્કો રોકડ ઉપાડ વખતે 2000 નું પેમેન્ટ નહીં કરે

અમદાવાદ : એક યાદી મુજબ અફવાઓ ન થાય એ માટે જણાવાનું કે, 2000/- ની નોટ આઉટ ઓફ સર્ક્યુલેશનનો નિર્ણય લેવાયેલ છે તેની કાયદેસરતા રદ કરવામાં આવેલ નથી.

2000/- ની નોટથી કઈ  પણ ખરીદ - વેચાણ થઈ શકશે અને બેંકમાં પણ દાખલ / રજૂ કરી શકાશે માત્ર તેનું સરક્યુલેશન ઘટાડવાનું હોવાથી બેન્કો રોકડ ઉપાડ વખતે 2000/- નું પેમેન્ટ નહીં કરે. જેની નોંધ લેવી.
આમ, આ સૂચના બેંકને વધુ લાગુ પડે છે, જાહેર જનતાને ઓછી.

(12:23 am IST)