-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 24th November 2021
ઘી અમદાવાદ ડિસ્ટ્રિક કો.ઓ. બેન્ક દ્વારા કમીજલા અને થુંલેટા શાખાનો "ગ્રાહક સંવાદ" યોજાયો
સહકારી ક્ષેત્રે થયેલ સુધારા અને સહકરી ક્ષેત્રે મળતા લાભ વિશે ચર્ચા કરવામાં આવી અને ખેડૂતના પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ઘી અમદાવાદ ડિસ્ટ્રિક કો.ઓ.બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ અને વાઇસ ચેરમેન જગદીશભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વિરમગામ તાલુકાના કમીજલા અને થુંલેટા શાખાનો "ગ્રાહક સંવાદ" યોજાયો હતો. આ સભામાં સહકારી ક્ષેત્રે થયેલ સુધારા અને સહકરી ક્ષેત્રે મળતા લાભ વિશે ચર્ચા કરવામાં આવી અને ખેડૂતના પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરવામાં આવ્યો હતો. ગ્રાહક સંવાદ કાર્યક્રમમાં વિરમગામ એડીસી બેન્કના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, વિરમગામ એપીએમસી વાઇસ ચેરમેન રમેશભાઈ કોળીપટેલ, ગોપાલભાઈ પંડ્યા, ન્યુ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ભરતભાઈ સિંધવ, બેંકના કર્મચારીઓ, મંડળીઓના સેક્રેટરી, ચેરમેન, સભાસદ સાથે બેન્કના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રસીક કોળી – રૂપાવટી)
(3:34 pm IST)