Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નવસારી જિલ્લામાં આજે ૬૦ નવા કેસો અને ૩ દર્દી નાં મોત : ૬૮ દર્દી ઓ કોરોના મુકત થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લામાં આજે એટલે કે ૨૮ મી મે નાં રોજ ૬૦ નવા કેસો નોંધાયા છે અને ૩ દર્દીઓનાં મોત થયેલ છે, જેની સામે ૬૮ દર્દીઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લામાં હાલ ૫૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે

(6:53 pm IST)