Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યના 16 જેટલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી

રાજકોટના ડો,એન,પી,શાહની વડોદરા,પોરબંદરના ડો, કવિતા દવેને મોરબી,અમરેલીના ડો, જયેશભાઇ પટેલની પાલનપુર,ગીર સોમનાથના એચ,એચ, ભાયાની જામનગર ,બોટાદના ડો, રાજેન્દ્ર રંગૂનવાળાની નવસારી અને મોરબીના ડો, જે,એમ કતીરાની અમરેલીમાં બદલી

રાજ્યના 16 જેટલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી ના હુકમો કરાયા છે જેમાં રાજકોટના ડો,એન,પી,શાહની વડોદરા,પોરબંદરના ડો, કવિતા દવેને મોરબી,અમરેલીના ડો, જયેશભાઇ પટેલની પાલનપુર,ગીર સોમનાથના એચ,એચ, ભાયાની જામનગર ,બોટાદના ડો, રાજેન્દ્ર રંગૂનવાળાની નવસારી અને મોરબીના ડો, જે,એમ કતીરાની અમરેલીમાં બદલી કરાઈ છે

(12:08 am IST)