Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કંગના રણોત શ્રીનાથજીના દ્વારે પહોંચી: પોતાની ફિલ્મોની સફળતા માટે આશીર્વાદ માંગ્યા

સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગનાની ફિલ્મ 'થલાઈવી' ૨૩ એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.'થલાઇવી'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. ત્યારે કંગના પોતાની ફિલ્મોના સફળતા માટે નાથદ્વારા ખાતે શ્રીનાથજી ભગવાનના શરણે આશીર્વાદ લેવા પહોંચી હતી.

આ દરમિયાન બંધણી, લાલ સલવાર-સૂટમાં જોવા મળી હતી.

આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં પણ રજૂ કરવામાં આવશે.  આ ફિલ્મમાં કંગના ઉપરાંત અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.

(6:02 pm IST)