Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શિલાન્‍યાસ અમે ૧૯૮૯માં કર્યો હતો વિશ્વ હિન્‍દુ પરિષદના કેન્‍દ્રીય કાર્યાલયથી

વિશ્વ હિન્‍દુ પરિષદના કેન્‍દ્રીય કાર્યાલયથી આલોકકુમારએ કહ્યુ પ ઓગસ્‍ટના નિર્માણ કાર્ય શરૂ થશે આનો શિલાયન્‍સ અમે ૧૯૮૯માં કર્યો હતો. આજ મે દિગ્‍વીજયસિંહનું ટવિટ પણ જોયુ કે આ રાજીવ ગાંધીની સહમતિથી થયુ હતું. પણ ૩૧ વર્ષ નિર્માણ શરૂ થવામા લાગ્‍યા.

(12:00 am IST)