Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 43.401 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 40.611 દર્દીઓ રિકવર થયા : વધુ 339 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.41.782 થયો :એક્ટીવ કેસ 3.87.045 થયા : કુલ કેસની સંખ્યા 3.31.38.856 થઇ

સૌથી વધુ કેરળમાં 30.196 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4174 કેસ,તામિલનાડુમાં 1587 કેસ, આંધ્રપ્રદેશમાં 1361 કેસ,મિઝોરમમાં 1214 કેસ,કર્ણાટકમાં 1102 કેસ,ઓરિસ્સામાં 762 કેસ,પશ્ચિમ બંગાળમાં 751 કેસ, આસામમાં 427 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 43.401 કેસ નોંધાયા છે. જ્યારે 40.611 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 43.401 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 339 લોકોના  મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.41.782 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.401 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.31.38.856 થઇ છે,એક્ટિવ સંખ્યા 3.87.045 થઇ છે છેલ્લા 24 કલાકમાં 40.611 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.22.97.174 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 30.196 કેસ,મહારાષ્ટ્ર્રમાં 4174 કેસ,તામિલનાડુમાં 1587 કેસ,આંધ્રપ્રદેશમાં 1361 કેસ,મિઝોરમમાં 1214 કેસ,કર્ણાટકમાં 1102 કેસ,ઓરિસ્સામાં 762 કેસ,પશ્ચિમ બંગાળમાં 751 કેસ, આસામમાં 427 કેસ નોંધાયા છે

(1:12 am IST)