Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજદ્રોહના કાયદાના અમલ ઉપર સુપ્રિમ કોર્ટની રોક : સરકારને આ કલમ હેઠળ ઍફઆઈઆર નોઁધવાથી દૂર રહેવા સુપ્રિમનો આદેશ

રાજદ્રોહ કાયદા પર સુપ્રિમ કોર્ટની રોક : આઈપીસીની ધારા ૧૨૪-ઍ હેઠળની જાગવાઈઓ પર વિચાર કરે સરકાર : વધુ સુનાવણી જુલાઈમાં : કોર્ટે કહ્ના કે રાજદ્રોહ કાયદાની સમીક્ષા થાય ત્યાં સુધી ધારા ૧૨૪-ઍ હેઠળ કોઈ કેસ નોîધવામાં આવે નહિં તેમજ કોઈ તપાસ પણ ન કરવામાં આવે : રાજદ્રોહ કાયદા પર સુપ્રિમનો મોટો ચુકાદો : જેઓ પહેલાથી જ રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહ્ના છે તેઓ જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.

(12:42 pm IST)