Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

શ્રીલંકામાં જબરી અંધાધૂંધીઃ પીએમના નિવાસસ્‍થાન બહાર ટોળાએ મોટરો સળગાવી

કોલંબો, તા.૧૧: શ્રીલંકામાં જબરી અંધાધૂંધી પ્રવર્તે છે. વડાપ્રધાન મહીંદા રાજપક્ષાના સત્તાવાર નિવાસસ્‍થાન બહાર લોકોના ટોળાએ મોટરો સળગાવી દીધી હતી. શ્રીલંકન સિક્‍યુરિટી જવાનો ખડે પગે ફરજ બજાવી રહેલા નજરે પડે છે. વડાપ્રધાન અત્‍યારે નૌકા મથકના હેડ કવાટરમાં આશરો લઈ રહ્યા છે. ભયાનક હિંસામાં લગભગ ૩૦૦ લોકો ઘવાયા છે અને સાંસદ સહિત અડધો ડઝનના મોત થયા છે

 

(3:29 pm IST)