Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

શિવસેના પર રાજકીય સંકટના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો અનામત રાખ્યો

બેન્ચે ઉદ્ધવ ઠાકરે જૂથ, એકનાથ શિંદે જૂથ, ચૂંટણી પંચ અને રાજ્યપાલ સહિત અન્ય પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો

 નવી દિલ્હી :  મહારાષ્ટ્ર શિવસેના પર રાજકીય સંકટના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ઉદ્ધવ ઠાકરે જૂથ, એકનાથ શિંદે જૂથ, ચૂંટણી પંચ અને રાજ્યપાલ સહિત અન્ય પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

 

(6:46 pm IST)