Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

દિલ્હી ખાતે રાજ્ય સભા અને લોકસભાના સંસદ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા ના નિવાસસ્થાને આયોજિત ભોજન સમારંભમાં કેન્દ્રીય મંત્રીઓ તથા ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના ની ઉપસ્થિતિ

રાજકોટ::: દિલ્હી ખાતે રાજ્ય સભા અને લોકસભાના સંસદ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા ના નિવાસસ્થાને આયોજિત ભોજન સમારંભમાં મૂળ ગુજરાતના અને હાલ ઓરિસ્સાના સાંસદ  - કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ  , કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા , ડો. મહેન્દ્રભાઈ મુંજપરા , સ્મૃતિ ઈરાની , દર્શનાબેન જરદોશ , દેવુસિંહ ચૌહાણ , ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમના ધર્મપત્ની શોભનાબેન મોકરીયા,સાંસદ નારણભાઇ કાછડીયા ,  રમીલાબેન બારા , પ્રભુભાઈ વસાવા ,  રંજનબેન ભટ્ટ , જશવંતભાઈ ભાભોર ,  દિલીપભાઈ સંઘાણી ,  ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયા , ગુજરાતના કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકી , પરબતભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

 

(6:38 pm IST)