Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

દેશમાં ઓમિક્રોન કોરોના વાયરસનો આંકડો કૂદકેને ભૂસકે વધતો જાય છે: કુલ સત્તાવાર ઓમિક્રોન કેસોની સંખ્યા વધીને ૧૦૧એ પહોંચી

નવી દિલ્હી : દેશમાં ઝડપભેર નવો કોરોનાવાયરસનો ફેલાવો થઇ રહ્યો છે ત્યારે સરકારે બિનજરૂરી મુસાફરી ટાળવા દેશવાસીઓને કહ્યું છે. દેશમાં ઓમિક્રોન કેસોની સંખ્યા ૧૦૧ થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એવું પણ કહ્યું છે કે ભારતમાં ઓમિક્રોન કોરોના કેશો શોધી કાઢવા માટે જીનોમ સિક્વનસિંગ હાથ ધરવા માટે પૂરતા પ્રમાણમાં સિસ્ટમેટિક અને વ્યૂહાત્મક સેમ્પલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

(7:21 pm IST)