Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૮૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

બીનશરતી
‘‘પ્રેમ બીનશરતી છે તે જુની પધ્‍ધતીઓને દુર કરે છ.ે અને નવી આપતુ નથી''
હમેશા એવુ બને છે કે પ્રેમીઓ બાળક જેવા બની જાય છે. કારણ કે પ્રેમ બધુ જ સ્‍વીકારે છે. પ્રેમ એવુ કહેતો ‘‘આવો  બન તેવો બન' પ્રેમ ફકત કહે છે. જ ‘તુ જેવો છો તેવો સારો છો'' પ્રેમ તમને સ્‍વીકારે છે પ્રેમ લોકોને યુવાન બનાવે છ.ે
તમે જેટલો વધારે પ્રેમ કરશો તેટલા વધારે યુવાન બની રહેશો જયારે તમે પ્રેમ કરતા નથી ત્‍યારે તમે વૃધ્‍ધ બનતા જાવ છો કારણ કે જયારે તમે પ્રેમ કરતા નથીત્‍યારે તમે તમારી જાત સાથેનો સંપર્ક ગુમાવી દો છો પ્રેમ કઇ જ નથી પરંતુ -તમારી જાત સાથે જ બીજા દ્વારા સંપર્ક કરવો જે તમને સ્‍વીકારે છે.
પ્રેમ બધી જ શરતો છોડવા માટેની સાચી પરિસ્‍થિતી છે પ્રેમ બીનશરતી છે
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:40 am IST)