Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કર્ણાટક : સિદ્ધારમૈયા પ્રધાનમંડળનું વિસ્‍તરણ ખાતાઓની વહેંચણી

બેંગ્‍લુરૂ : કર્ણાટકની કોંગ્રેસ સરકારના મુખ્‍યમંત્રી શ્રી સિદ્ધારમૈયા આજે પ્રધાન મંડળનું વિસ્‍તરણ કરીરહ્યા છે. દરમિયાન કેબીનેટ પ્રધાન શ્રી મુનિયાપાએ કહ્યું કે સાંજ સુધીમાં વિભાગોની વહેંચણી થઈજશે. અત્‍યારે ૧૦ પ્રધાનોની જગ્‍યા ભરાયેલ છે. ૨૪ નવા પ્રધાનો ઉમેરી શકાય તેમ છે.

(12:39 pm IST)