Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નેપાળના પીએમ ભારત યાત્રાએ આવશે

નવી દિલ્‍હી : નરેન્‍દ્રભાઇના આમંત્રણ ઉપર નેપાળના વડાપ્રધાન પુષ્‍પ કમલ દહલ પ્રચંડ ૩૧ મીથી ૩ જુન સુધી ભારતની યાત્રાએ આવનાર છે. ગત ડિસેમ્‍બરમાં પદ સંભાળ્‍યા બાદ પહેલીવાર નેપાળ સાથે દ્વીપક્ષીય વાત ચિત કરશે. તેમની સાથે ઉચ્‍ચ પ્રતિનિધી મંડળ પણ જોડાશે.

(3:40 pm IST)