Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કાલે વિશ્વ ઉમિયાધામ જાસપુર - અમદાવાદ ખાતે પધારતા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી (બાબા બાગેશ્વરધામ)

અમદાવાદ : સનાતન ધર્મના પ્રચારક બાબા બાગેશ્વરધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવતી કાલેને રવિવારે બપોરે 3.15 કલાકે વિશ્વ ઉમિયાધામ મંદિર - જાસપુર, અમદાવાદ ખાતે પધારી રહ્યા છે.

પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશ્વના સૌથી ઊંચામાં ઉચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામની શિલાનું પણ પૂજન કરશે ઍવમ બાબા તેમની દિવ્યવાણીનો પણ ભક્તોને લાભ આપશે તેમ જાણવા મળે છે.

(11:05 pm IST)