Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

દેશમાં ઓમિક્રોનના પ૭૮ કેસઃ ર૪ કલાકમાં કોવિડ-૧૯ના ૬પ૩૧ કેસઃ ૩૧પ દર્દીઓના મોત :૧૯ રાજ્યોમાં ફેલાયો નવો કોરોનાઃ

મહારાષ્ટ્રના અહમદનગરની જવાહર નવોદય વિદ્યાલયમાં ૫૧ કોરોના સંક્રમિતોઃ ૪૮ વિદ્યાર્થીઓ

ઓમિક્રોનના પ૭૮ કેસઃ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૪ર૩૭૪૯પ થઇ છેઃ એકટીવ કેસ ઘટી ૭પ૮૪૧: કુલ મૃત્યુઆંક ૪૭૯૯૯૭ે:મહારાષ્ટ્ર - ૧૪૧(૪૨), દિલ્હી - ૭૯(૨૩),કેરળ - ૫૭ (૧), તેલંગાણા - ૪૪(૧૦) ,ગુજરાત - ૪૩(૧૦), તમિલનાડુ- ૩૪(૦), કર્ણાટક - ૩૧(૧૫) ,રાજસ્થાન - ૨૨(૧૯),હરિયાણા - ૧૦ (૨) ,મધ્ય પ્રદેશ - ૯(૭), ઓડિશા - ૮(૦), બંગાળ - ૬(૧), આંધ્રપ્રદેશ - ૬(૧), જમ્મુ અને કાશ્મીર - ૩(૩), ચંદીગઢ - ૩(૦), ઉત્તર પ્રદેશ - ૨(૨) ,લદ્દાખ - ૧(૧), ઉત્તરાખંડ - ૧(૦), હિમાચલ પ્રદેશ - ૧(૦) (બ્રેકેટ-કાઉન્સમાં છેલ્લા ૨૪ કલાકના આંકડા)

(2:56 pm IST)