Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

યુપીમાં ૨૪ કલાકમાં ૪૦ લોકોને કોરોના વળગ્યો: લખનૌમાં ૧૨ કેસ,મેરઠમાં ૮ કેસ,ગૌતમ બુદ્ધ નગરમાં અને આગ્રામાં 5 કેસ, મથુરામાં 3 નવા દર્દી મળ્યા

લખનૌ: યુપીમાં ૨૪ કલાકમાં ૪૦ નવા કોરોના દર્દી મળ્યા છે ,છેલ્લા ૨૪ કલાકમાં લખનૌમાં ૧૨ કોરોના દર્દી મળ્યા છે,મેરઠમાં ૮, ગૌતમ બુદ્ધ નગરમાં કોરોનાના પાંચ નવા દર્દી મળ્યા છે,આગરામાં ૫, મથુરામાં ૩ કોવિડ દર્દી મળ્યા છે ઉત્તર પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૩૨૪ ઉપર પહોંચ્યા છે

(8:28 pm IST)