Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ભગવાન ભોળાનાથનો પણ સોશ્યલ ડિસ્ટન્સીંગનો સંદેશ

રાજસ્થાન સ્થિત કુચામન શહેરમાં ભાંવતા રોડ ઉપર આવેલ શિવ મંદિરમાં ભગવાન ભોળાનાથ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગમાં જોવા મળ્યા. મંદિરના મુખ્ય મંદિરના દરવાજા ઉપર એક એવું યંત્ર લગાવાયુ છે કે જેમાં પાણી ચડાવવાથી સીધુ શિવલીંગ ઉપર અભિષેક થઈ જાય છે. મંદિર પરિસરમાં આવનારા ભાવિકો માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરી રહ્યા છે.

(3:05 pm IST)