Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021
એસબીઆઇના નિવૃત કર્મચારી દિનેશચંદ્ર દવેનું અવસાન

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ દિનેશચંદ્ર નર્મદભાઇ દવે (ઉ.વ.૬૯) (નિવૃત-એસબીઆઇ) તે કલ્પનાબેનના પતિ વીપુલ દવે (એચડી એફસી બેન્ક- અમદાવાદ) વિશાલ દવે (અમદાવાદ)ના પિતાશ્રી, અને મહેશભાઇ દવે (નિવૃત શિક્ષક), જયેશભાઇ દવે (નિવૃત-માહીતી ખાતુ)ના મોટાભાઇ તથા સત્યમ, અને પ્રત્યુષના દાદાનું તા.૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું  તા.૩ને શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. હાલના સંજોગમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.નં. ૯૩૨૮૨ ૭૨૧૬૮, ૯૮૨૫૦ ૩૫૫૬૨, ૯૮૨૫૦ ૧૧૭૦૮

સુરેન્દ્રનગર શહેરના માંડવરાયજી પેટ્રોલ પંપના માલિક ઘનશ્યામસિંહ પરમારનું દુઃખદ અવસાન

વઢવાણ, તા. ર : સુરેન્દ્રનગર શહેરના માંડવરાયજી પેટ્રોલ પંપના માલિક ઘનશ્યામસિંહ પરમારનું ટૂંકી માંદગી બાદ આજે અવસાન થતાં ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી

સ્મશાનયાત્રામાં રાજકીય આગેવાનો વેપારી મિત્રો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો સ્મશાનયાત્રામાં જોડાયા હતા  ઘનશ્યામ સિંહ પરમારને લોકો દાદાજીના નામથી બોલાવી અને માન અને સન્માન આપતા ત્યારે ઘનશ્યામસિંહ પરમાર ઉર્ફે દાદાજી નાનામોટા તમામ કર્મચારીઓના સુખ દુઃખના સાથીદાર પણ હતા ત્યારે પોતે સીધર ગામના વતની ત્યારે વર્ષોથી સુરેન્દ્રનગર શહેરમાં વસવાટ કરતા હતા ત્યારે તેમના બહોળા પરિવારમાં પુત્ર મયુર ધ્વજ સિંહ તેમજ પુત્રવધુ બાસાહેબ પૌત્ર સહિતના બહોળાપરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

જયેન્દ્રસિંહજી જાડેજા (લજાઇ)નું દુઃખદ અવસાનઃ ટેલિફોનીક બેસણું

લજાઇ (મોરબી) નિવાસી જયેન્દ્રસિંહજી એમ. જાડેજા (ઉ.વ. ૮૯) તે અશોકસિંહજી જે. જાડેજા તથા હિતેન્દ્રસિંહજી જે. જાડેજાના પિતાશ્રી તથા ધર્મેન્દ્રસિંહ બી. જાડેજા, વિષ્ણુસિંહ બી. જાડેજાના કાકાશ્રી તેમજ જયદેવસિંહ એસ. જાડેજાના મોટાબાપુનું તા. ૧-૦૪-૨૦૨૧ના દુઃખદ અવસાન થયું છે.

સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૩ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (અશોકસિંહ જાડેજા-૭૬૨૨૮ ૨૫૬૮૮) (હિતેન્દ્રસિંહ જાડેજા-૭૨૮૫૮ ૫૬૩૩૦)

અવસાન નોંધ

અનિલભાઇ દોશી

રાજકોટઃ અનિલભાઇ દોશી (ઉ.૬૩) તે સ્વ. વનેચંદભાઇ જેચંદભાઇ દોશીના પુત્ર અને ગીરીશભાઇ તથા કુસુમબેનના નાનાભાઇ તથા શિરીષભાઇ કમલેશભાઇ નયનાબેન અને પારૂલબેનના મોટાભાઇ તથા સાગરભાઇ અને પુજાબેનના પિતાશ્રી અને શાંતિલાલ વાલજીભાઇ ગાંધીના જમાઇ તથા રાકેશભાઇના બનેવી અને કુલદિપકુમાર તથા બિનલબેનના સસરા તા.૧ ના ગુરૂવારે અરિહંત શરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ના શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખ્યું છે. સાગરભાઇ ૯૯૧૩૮ ૯૭૬૦૬, ગીરીશભાઇ ૯૮રપ૪ ૪૯૩૦૦, શિરીષભાઇ ૯૩ર૭પ ૪પ૧૪પ

રામશંકરભાઇ જોષી

જુનાગઢઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રામશંકરભાઇ પુરૂષોતમભાઇ જોશી તેઓ પુરૂષોતમ જીવરામ જોષી (ચકાઅદા)ના પુત્ર સ્વ.ત્રંબકલાલ, સ્વ.જેઠાલાલ, સ્વ. જગન્નાથભાઇ, સ્વ.રતીલાલભાઇના ભાઇ તેમજ જયેશ, સંજય, પ્રશાંતના પિતાશ્રી કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.રને શુક્રવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. જયેશ મો.નં. ૮૧૬૦૧ પ૬૮૯પ, સંજય મો.નં. ૭૬૦૦૦ ૪૪૦રપ, પ્રશાંત મો.નં. ૯૮૭૯પ ૪ર૯૮૯.

ઙ્ગહરીલાલ ગોધાસરા

રાજકોટઃ ભંડુરી નિવાસી હાલ જૂનાગઢ હરીલાલ દેવશીભાઈ ગોધાસરા (ઉ.વ.૯૫) તે સ્વ.જેન્તીભાઈ, રમણીકભાઈ અને ગીરીશભાઈના પિતા તથા અશ્વિનભાઈ, દિલીપભાઈ, સતિષ, પરેશ અને બીપીન, હિતના દાદાનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારે પટેલ સમાજ ભંડુરી ખાતે સવારે ૮ થી ૧૨ તથા ૧૦૩, ફુલનાથ એપાર્ટમેન્ટ, ટીંબાવાડી બાયપાસ, જુનાગઢ ખાતે ૪ થી ૬, ટેલીફોનીક બેસણું રાખેલ છે.

કાનજીભાઈ ચૌહાણ

રાજકોટઃ બગડુ નિવાસી હાલ જુનાગઢ કાનજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ તે દેવેન્દ્રભાઈ, શોભનાબેન જયદેવભાઈ શિશાંગીયા, સંગીતભાઈ મહેશભાઈ અમરેલીયાના પિતાશ્રી તથા બાલુભાઈ, સ્વ.રમેશભાઈ, કિશોરભાઈ હરેશભાઈના ભાઈશ્રી તથા ભરતભાઈ ભટ્ટીના સાળા તથા ધીરૂભાઈ, સુરેશભાઈ હિતેષભાઈ વેશ્નવના બનેવીશ્રીનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

લાભશંકરભાઈ જોષી

રાજકોટઃ લાભશંકરભાઈ કલ્યાણજીભાઈ જોષી (જુનાગઢવારા) મુળ ગામ (વાંકુના ખારચીયાવારા) હાલ રાજકોટ (ઉ.વ.૬૯) તે હિમાંશુભાઈ (ઓમ કુરિયર જામનગર) તથા વિશાલભાઈ (ઓમ ફોટો ફ્રેમીગ) રાજકોટના પિતાશ્રી તથા સ્વ.છેલશંકરભાઈ, સ્વ.વંસતરાય જુનાગઢ વારાના નાનાભાઈ, રમેશભાઈ, બિપીનભાઈ, રાજુભાઈ (ઓમ ઈન્ટરનેશનલ કુરિયર)ના બનેવીનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિમાંશુભાઈ મો.૭૨૦૩૦ ૧૯૪૮૮, ૯૨૨૭૬ ૧૯૪૮૮, કાન્તિભાઈ મો.૯૯૨૫૫ ૩૫૮૧૭

અનસુયાબેન ચૌહાણ

રાજકોટ :.. શ્રી મચ્છુ કાઠિયા સઇ - સુથાર જ્ઞાતિ મુળ મોટા દહીસરાના હાલ રાજકોટ અનસુયાબેન ચૌહાણ (ઉ.વ.૬૪) તા. ૩૦ ના સ્વર્ગવાસ થયેલ છે તે સ્વ. ધીરજલાલ ખીમજીભાઇ ચૌહાણના ધર્મપત્ની, ધર્મેશભાઇ, તથા અલ્પાબેન તથા દક્ષાબેન ના મમ્મી તથા રમેશકુમાર તથા અમિત કુમારના સાસુ તથા પરસોતમભાઇ અવચરભાઇ પીઠડીયાની દિકરીનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ર ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ભાગીરથ સોસાયટી શેરી નં. ૧, સંત કબીર રોડ, માર્કેટીંગ યાર્ડ સામે રાખવામાં આવેલ છે. ધર્મેશભાઇ ચૌહાણ મો. ૯૪ર૮ર ર૬૬૭૦, મો. ૯૪૦૯૭ ૩૯ર૪૩, પ્રદીપભાઇ પીઠડીયા મો. ૯૪ર૭૪ ૧૦૧ર૪.

પંકજભાઇ દેસાઇ

ધોરાજી : પંકજભાઇ અમૃતલાલ દેસાઇ ઉવ.૫૭ (પંકજ બુક સ્ટોર-ધોરાજી) તે નીતીનભાઇ દેસાઇ- મુંબઇ તથા હરેશભાઇ દેસાઇ-ધોરાજી, રંજનબેન, પ્રફુલાબેન, નયનાબેન, હર્ષાબેન તેમજ ચેતનાબેનના નાનાભાઇ તેમજ સ્વ. પાર્થ હરેશભાઇ દેસાઇના કાકા તેમજ મીત દેસાઇના પિતા તેમજ રમણલાલભાઇ ખીમજીભાઇ નકુમના જમાઇનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારના રોજ બપોરે ૪ થી ૫ રાખેલ છે.

લીલાવંતીબેન રાઠોડ

રાજકોટ : ધ્રોલ નિવાસી વાળંદ લીલાવંતીબેન દયાળજીભાઇ રાઠોડ (ંઉવ.૯૮)તે સ્વ. દયાળજીભાઇ બેચરભાઇ રાઠોડના ધર્મપત્ની તથા બાબાભાઇ, ભરતભાઇ (ભીખાભાઇ), અરવિંદભાઇ (અલ્કાભાઇ)અને ધમિષ્ઠાબેન ચંદુલાલ ચુડાસમા (પડાણાવાળા)ના માતૃશ્રી અને દુર્લભજીભાઇ મગનભાઇ બગથરીયા (કાલાવડ)ના બહેનનું તા.૩૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના રોજ તેમના નિવાસસ્થાન મારૂતિ પાર્ક, જોડીયા રોડ, વ્રજમોહન વાડી (નવી લોહાણા સમાજની વાડી) પાસે સાંજે ૪ વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો.નં. ૯૧૦૬૩ ૦૦૬૫૪ અને ૯૯૨૪૩ ૧૧૪૬૪ ઉપર રાખેલ છે.

શાંતિલાલ બાટવીયા

મુંબઈઃ ઉપલેટા નિવાસી હાલ પાર્લા મુંબઈ શાંતિલાલ હેમતલાલ બાટવીયા તે મહાસુખલાલ હેમતલાલ બાટવીયા તથા સ્વ.સન્મુખરાય હેમતલાલ બાટવીયાના લઘુબંધુ તથા લલિતભાઈ વનેચંદ જેચંદ દોશીના બનેવીનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુસાર સાદડી રાખેલ નથી.

માલતીબેન રાણપરા

રાજકોટઃ ખાખરેચીવાળા ગો.વા. કુલચંદભાઈ જેઠાલાલ રાણપરાના પુત્ર અશોકભાઈ ફુલચંદભાઈ રાણપરા (શ્રીજી ગૌશાળા વાળા)ના ધર્મપત્નિ માલતીબેન (ઉ.વ.૫૨)નું તા.૧ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અશોકભાઈ મો.૯૮૨૪૫ ૩૭૨૩૪, શિરીષભાઈ મો.૯૬૦૧૧ ૭૨૩૩૫, અક્ષયભાઈ મો.૮૧૨૮૭ ૦૭૦૯૦

વિનુભાઈ જળુ

રાજકોટઃ સ્વ.વિનુભાઈ હરિકૃષ્ણભાઈ જળું તે અનિરૂધ્ધભાઈ, દેવભાઈ, દર્શનભાઈના પિતાશ્રી અને સ્વ.નારણભાઈનાં નાનાભાઈનું તા.૧ના રોજ અવસાન થયેલ છે.

કૂંજેશકુમાર યાજ્ઞિક

રાજકોટઃ મુળ વતન સુરેન્દ્રનગર (હાલ નાઈરોબી અને પરિવાર રાજકોટ) કૂંજેશકુમાર ગિરીશચંદ્ર યાજ્ઞિક (જાની) (ઉ.વ.૫૪) તે ઝા.સ.ત.ઔ.બ્રહ્મસમાજ રાજકોટનાં અગ્રણી ગિરીશચંદ્ર જાની (યાજ્ઞિક)ના પુત્ર અને કેતનભાઈ યાજ્ઞિક તથા રશ્મિનભાઈ યાજ્ઞિકનાં વચેટબંધુ તથા લીંબડી નિવાસી (હાલ અમદાવાદ) ગં.સ્વ.તારાબેન તથા સ્વ.ઈન્દ્રવદનભાઈ ત્રિવેદીનાં જમાઈનું નાઈરોબી મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ફકત ટેલીફોનીક બેસણું તા.૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાજકોટ મુકામે રાખેલ છે. ગિરીશચંદ્ર જાની (યાજ્ઞિક) મો.૯૪૦૯૦ ૧૮૯૬૫, કેતનભાઈ યાજ્ઞિક મો.૭૯૯૦૨ ૫૦૭૮૫, રશ્મિનભાઈ યાજ્ઞિક મો.૯૪૨૮૯ ૫૧૧૩૭

જાલમસિંહ વાળા

રાજકોટઃ રાજપૂત ક્ષત્રિય જાલમસિંહ વશરામજી વાળા તે જીલુભા (નારૂભા) વશરામજી વાળા તથા ભરતસિંહ વશરામજી વાળાના ભાઈ તેમજ જયદ્રથસિંહ તથા ભગીરથસિંહના પિતાજી તથા શ્યામસિંહ જીલુભા વાળાના કાકા તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ વાળાના મોટાબાપુનું તા.૧ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૮૨૫૫ ૯૭૫૭૬, મો.૯૯૭૯૬ ૦૩૬૦૩, મો.૬૩૫૫૫ ૯૯૯૯૯

રૂપાબેન દડિયા

મોરબી : નિવાસી વિનુભાઇ દલીચંદ મહેતાના પુત્રી અ.સૌ.રૂપાબેન દિપકકુમાર દડિયા (ઉ.૫૭ - બરોડા) તે રાજુ (મનીષ પાયોનીયર કમ્પ્યુટર અહમદાબાદ)ના મોટાબેન, તે રમેશભાઇ (એવેરેડી કલોક)ના ભત્રીજી તથા યોગેશભાઇ શાંતિલાલ મહેતા (હેતવી કલોક)ના મામાની દિકરીનું તા.૩૧ના રોજ બરોડા મુકામે દેહાવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.રને શુક્રવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે.

જયંતિલાલ ભટ્ટ

મોરબી : બગથળા હાલ મોરબી જયંતિલાલ મણિશંકર ભટ્ટ (ઉ.૮૬) તે સુરેશભાઇ, કનકભાઇ, મનોજભાઇ,  પુષ્પાબેન ભગવતીપ્રસાદ વ્યાસ અને સંગીતાબેન જયેશભાઇ જાનીના પિતા તથા વૈદ સ્વ.ચીમનભાઇના નાનાભાઇ અને ડો.સ્વ.હીરાભાઇ, સ્વ.ધીરૂભાઇ, જયસુખભાઇ, લલીતભાઇ અને કિશનભાઇના મોટાભાઇનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કડવાભાઇ રૈયાણી

ગોંડલ : કડવાભાઇ મોહનભાઇ રૈયાણી (ઉ.૫૭) તે રામજીભાઇ, ધીરૂભાઇ તથા કિશોરભાઇ નાનાભાઇ, વિશાલભાઇ, રોહિતભાઇ તથા નૈમીષભાઇના કાકાનું તા.૨૯ના અવસાન થયું છે. બેસણું તા.૧ ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરજી જ્ઞાતીની વાડી ગોંડલ રાખેલ છે.

રમેશભાઈ હિરાણી

રાજકોટઃ (વાણંદ સમાજ) મૂળ કોટડાસાંગાણી, હાલ રાજકોટ નિવાસી સ્વ.ધીરજલાલ હરજીભાઈ હિરાણીના પુત્ર રમેશભાઈ ધીરજલાલ હિરાણી, તે કિરીટભાઈ તથા સ્વ.ભરતભાઈના ભાઈ તથા વિશાલ હિરાણીના કાકા તથા જય હિરાણીના પિતાશ્રીનું તા.૨ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ શનિવારના સાંજે ૪ થી ૬ જય હિરાણી મો.૯૦૩૩૪ ૪૫૮૯૮, વિશાલ વિરાણી મો.૭૯૯૦૧  ૧૮૦૭૬, વિપુલભાઈ હિરાણી મો.૯૭૧૨૮ ૩૭૨૮૨, કિરીટભાઈ હિરાણી મો.૯૮૯૮૦ ૧૯૯૫૫ રાખેલ છે.

નિલમબેન ઉદાણી

રાજકોટઃ જામનગર નિવાસી સ્વ.જમનાદાસ ન્યાલચંદ મહેતાના પુત્રી, ગં.સ્વ.નીલમબેન ત્રંબકલાલ ઉદાણી (ઉ.વ.૮૩) તે સ્વ.ટી.વી. ઉદાણી સાહેબ (એ.એસ.ચૌધરી હાઈસ્કૂલ)ના પત્ની, વિરલ ટી.ઉદાણી (સ્ટેશન માસ્ટર, પશ્ચિમ રેલ્વે, રાજકોટ), ડો.નિહારીકાબેન પટેલ (ચિલ્ડ્રન્સ યુનિ. ગાંધીનગર) અને સ્વ.રાહુલભાઈના માતુશ્રી, ડો.નીતાબેન ઉદાણી (પ્રોફેસર અને હેડ, સૌરાષ્ટ્ર યુનિ.) અને ભાવેશકુમાર પટેલ (એડીશનલ કલેકટર, ગાંધીનગર)ના સાસુમા તેમજ જે.વી.ઉદાણી (સૌરાષ્ટ્ર યુનિ.) અને સ્વ.રાજેન્દ્રભાઈ ઉદાણીના ભાભી, નિશાંત, હિતાર્થના દાદીમા, કોશા, ભવ્યના નાનીમા તા.૨ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ કલાકે રાખવામાં આવ્યું છે.

હિંમતલાલ દોશી

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ હિંમતલાલ મગનલાલ દોશી (ઉ.વ. ૮૪) તે મગનલાલ હરજીવન દોશીના સુપુત્ર જે સ્વ. અનસુયાબેનના પતિ, રેખા દર્શક કોઠારી, વૈશાલી કલ્પેશ કોઠારી, નીતા અને ચિરાગ દોશીના પિતા, રાખી દોશી, દર્શક કોઠારી અને કલ્પેશ કોઠારીના સસરા, આયુષના દાદા, અંકિત અને દેવર્ષના નાના, વાંકાનેર નિવાસી રતિલાલ ભાઈચંદ દોશીના જમાઈનું તા. ૧ ગુરૂવારના રોજ અરિહંતશરણ થયેલ છે. શ્રધ્ધાસુમન અર્પણ ઓનલાઈન અંગેની માહિતીની જાણ કરવામાં આવશે.

વર્ષાબેન અભાણી

રાજકોટઃ અ.સૌ. વર્ષાબેન અભાણી (ઉ.વ. ૬૪) તે યોગેશભાઈ અભાણીના ધર્મપત્નિ તે સ્વ. હીરાલાલ હરીલાલ બગડાઈના પુત્રી તે સ્વ. વસંતભાઈ, સ્વ. ભરતભાઈ, સતિષભાઈ, મધુબેન તથા ઈન્દુબેનના બહેન તે અમરીષભાઈ તથા બ્રીન્દા ધર્મેશકુમાર કોટેચાના માતુશ્રી તે સતિષભાઈના ભાભીનું તા. ૧ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તેમજ પિયરપક્ષની સાદડી તા. ૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. યોગેશભાઈ અભાણી મો. ૯૭૧૪૦ ૬૬૬૨૧, અમરીષભાઈ અભાણી મો. ૯૬૬૨૩ ૩૧૩૧૫, નીરૂબેન વસંતભાઈ બગડાઈ મો. ૯૨૭૬૮ ૩૫૫૫૮, મીનાબેન સતિષભાઈ બગડાઈ મો. ૯૨૭૬૮ ૩૫૫૫૭

નિલમબેન ઉદાણી

રાજકોટઃ જામનગર નિવાસી સ્વ. જમનાદાસ ન્યાલચંદ મહેતાના પુત્રી, ગં. સ્વ. નીલમબેન ત્રંબકલાલ ઉદાણી (ઉ.વ. ૮૩) તે સ્વ. ટી.વી. ઉદાણી (એ.એસ. ચૌધરી હાઈસ્કૂલ)ના પત્ની, વિરલ ટી. ઉદાણી (સ્ટેશન માસ્ટર, પશ્ચિમ રેલવે, રાજકોટ), ડો. નિહારીકાબેન પટેલ (ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર) અને સ્વ. રાહુલભાઈના માતુશ્રી, ડો. નીતાબેન ઉદાણી (પ્રોફેસર અને હેડ, સૌરાષ્ટ્ર યુનિ.) અને ભાવેશકુમાર પટેલ (એડીશ્નલ કલેકટર, ગાંધીનગર)ના સાસુમા તેમજ જે.વી. ઉદાણી (સૌરાષ્ટ્ર યુનિ.) અને સ્વ. રાજેન્દ્રભાઈ ઉદાણીના ભાભી, નિશાંત - હિતાર્થના દાદીમા, કોશા - ભવ્યના નાનીમા તા. ૨ના અરિહંતશરણ પામ્યા છે. તેમનુ ટેલિફોનિક બેસણુ તા. ૩ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ કલાકે રાખવામાં આવ્યુ છે.

પ્રફુલભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. નવલશંકર ચત્રભુજ વ્યાસ તથા સ્વ.લાભુબેનના પુત્ર પ્રફૂલ્લભાઈ (ઉ.વ.૫૯)  તે ભારતીબેનના પતિ, તે મિલાપ (મોન્ટુ) અને રક્ષિત (ભીમો)ના પિતાશ્રી, રિદ્ધિના સસરા, અરવિંદભાઈ અને કમલેશભાઈના નાના ભાઈ, ગૌરાંગ અને અક્ષયના કાકા, સ્વ. હસમુખભાઈ જોષી, વિનોદભાઈ ઠાકર, રાજુભાઈ જોષીના સાળા, સ્વ. નટવરલાલ દવેના જમાઈ, દીપકભાઈ દવેના બનેવીનું તા.૧ ને ગુરુવારે અવસાન થયું છે. સ્વર્ગસ્થનું બેસણું તા. ૫ના રોજ સોમવારે સાંજે ૪  થી ૬  તેેમના નિવાસસ્થાને  સી-૧૦૪, પાર્શ્વનાથ હાઈટસ, નાગેશ્વર મંદિર નજીક, જામનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

યોગેશભાઇ સુચક

રાજકોટઃ ભાણવડ નિવાસી ગો.વા.શ્રી મથુરદાસ નાનજી સુચકના જયેષ્ઠ પુત્ર ગો.વા.શ્રી યોગેશભાઇ મથુરદાસ સુચક (ભીખુભાઇ) શ્રીજી ગારમેન્ટસવાળા, તે શ્રી દિલીપભાઇ મથુરદાસ સુચક (રીટા એલ.ઓ.સી.)ના મોટાભાઇ હીરેનભાઇ , પારસભાઇ, મીનલબેન અજયકુમાર બેનાણીના પિતાશ્રી સલાયા નિવાસી ગો.વા. શ્રી છગનલાલ જમનાદાસ બદિયાણીના જમાઇનું તા.૩૧ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

નરેન્દ્રભાઈ પોરાણા

રાજકોટઃ નરેન્દ્રભાઈ રતિલાલ પોરાણા તે કાંતિલાલ વલ્લભદાસ શિંગાળાના જમાઈનંુ અવસાન થયુ છે. સદગતની સાદડી તથા બેસણુ શનિવારે ૫ થી ૬ દરમિયાન રાખેલ છે. જે ટેલિફોનિક હશે.