અવસાન નોંધ
ઠા. બળવંતરાય ચંદારાણા
પડધરીઃ મોરબી વડા બળવંતરાય જાદવજીભાઇ ચંદારાણા (ઉ.વ.૭૭) તે અરવિંદભાઇ (સુરત) જીતુભાઇ (ભવાની તેલ) રાજૂભાઇ માતૃકૃપા ટ્રેડીંગના પિતાશ્રી તેમજ સ્વ. ઠા. જમનાદાસ પોપટભાઇ કારિયા (ફડસર) ના જમાઇનું તા. ૩ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૬ સોમવારે મોરબી જલારામ મંદિર અયોધ્યા પુરી રોડ ખાતે સાંજે ૪.૩૦ થી પ.૩૦ વાગ્યે રાખેલ છે.
સવિતાબેન ગોંડલીયા
રાજકોટ : ગોંડલ નિવાસી સ્વ. બકુલભાઇ છગનભાઇ ગોંડલીયાના ધર્મપત્ની સવિતાબેન બટૂકભાઇ ગોંડલીયા (ઉ.વ.૯૦) તે કેતનભાઇ ગોંડલીયા (આર.એમ.સી.- રાજકોટ) અને ચેતનભાઇ ગોંડલીયા (કોર્ટ -જુનાગઢ) ના માતુશ્રીનું તા. ૩ ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્્ગતનું બેસણું તા. ૪ ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ડાયમંડ રેસીડેન્સી એપાર્ટમેન્ટ, ગીતાંજલી કોલેજની પાસે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ રાખેલ છે.
રમણીકલાલ રાજયગુરૂ
ગોંડલ : રમણીકલાલ કાંતિલાલ રાજયગુરૂ ઉ.વ.૬પ તે કિશનભાઇ તથા રશ્મીબેન, બંસીબેન(મોરબી)ના પિતાજીનુ તા. ર ગુરૂવારના અવસાન થયું છે. બેસણું તા. ૬ સોમવાર સાંજે ચાર થી છ તેમના નિવાસસ્થાન આવાસ કવાર્ટર બ્લોક નં. ૪૩ વોરાકોટડા રોડ ગોંડલ રાખેલ છે.
મુકતાબેન ગઢીયા
સાવરકુંડલાઃ ઠા. હિંમતલાલ ખીમજીભાઇ ગઢીયાના ધર્મપત્ની મુકતાબેન હિંમતલાલ ગઢીયા ઉ.૯૦ (તાતનીયાવાળા) તે શશીકભાઇ જયસુખભાઇ, અશ્વિનભાઇના માતુશ્રી અને હરગોવિંદભાઇ પાંધી, નંદલાલભાઇ પાંધી અને રસિકભાઇ પાંધીના મોટા બહેનનું તા.૪ ને શનિવારે અવસાન થયેલ છે. ઉઠમણું અને પિયર પક્ષની સંયુકત સાદડી તા.૬ને સોમવારે સાંજના ૪ થી ૬ સુધી લોહાણા મહાજન વાડી સાવરકુંડલા ખાતે રાખેલ છે.
હાર્દિકભાઇ લખલાણી
જુનાગઢઃ જુનાગઢ નિવાસી હાર્દિકભાઇ પ્રકાશભાઇ લખલાણી (ઉ.૩૩) (પાણી પુરવઠા બોર્ડ જુનાગઢ) તે જિજ્ઞાબેન પ્રકાશભાઇ લખલાણીના સુપુત્ર તથા શ્રેણિકના પિતા તથા રૂપલબેનના પતિ તથા ગીતાબેન રવીન્દ્રભાઇ શર્માના જમાઇ વિવેક તથા માનવ શર્માના બનેવી વિજયાબેન મગનભાઇ લખલાણીના પૌત્ર, ભરતભાઇ લખલાણીના (હાલ અમદાવાદ) ભત્રીજા, વીરાગનાબેન જીગરભાઇ ગઢિયા, પ્રિયંકાબેન અતુલભાઇ ઘેડીયા, માનસીબેન લખલાણીના ભાઇનું અવસાન થયેલ છે. બેસણું તા.૬ને સોમવારે ભુતનાથ મંદિર સત્સંગ હોલ જુનાગઢ ખાતે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
ઠા. બળવંતરાય ચંદારાણા
પડધરીઃ મોરબી વડા બળવંતરાય જાદવજીભાઇ ચંદારાણા (ઉ.વ.૭૭) તે અરવિંદભાઇ (સુરત) જીતુભાઇ (ભવાની તેલ) રાજૂભાઇ માતૃકૃપા ટ્રેડીંગના પિતાશ્રી તેમજ સ્વ. ઠા. જમનાદાસ પોપટભાઇ કારિયા (ફડસર) ના જમાઇનું તા. ૩ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૬ સોમવારે મોરબી જલારામ મંદિર અયોધ્યા પુરી રોડ ખાતે સાંજે ૪.૩૦ થી પ.૩૦ વાગ્યે રાખેલ છે.
સવિતાબેન ગોîડલીયા
રાજકોટ: ગોîડલ નિવાસી સ્વ. બકુલભાઇ છગનભાઇ ગોîડલીયાના ધર્મપત્ની સવિતાબેન બટૂકભાઇ ગોîડલીયા (ઉ.વ.૯૦) તે કેતનભાઇ ગોîડલીયા (આર.ઍમ.સી.- રાજકોટ) અને ચેતનભાઇ ગોîડલીયા (કોર્ટ -જુનાગઢ) ના માતુશ્રીનું તા. ૩ ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્્ગતનું બેસણું તા. ૪ ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ડાયમંડ રેસીડેન્સી ઍપાર્ટમેન્ટ, ગીતાંજલી કોલેજની પાસે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ રાખેલ છે. (પ-૧૧)
રમણીકલાલ રાજયગુરૂ
ગોîડલ ઃ રમણીકલાલ કાંતિલાલ રાજયગુરૂ ઉ.વ.૬પ તે કિશનભાઇ તથા રશ્મીબેન, બંસીબેન(મોરબી)ના પિતાજીનુ તા. ર ગુરૂવારના અવસાન થયું છે. બેસણું તા. ૬ સોમવાર સાંજે ચાર થી છ તેમના નિવાસસ્થાન આવાસ કવાર્ટર બ્લોક નં. ૪૩ વોરાકોટડા રોડ ગોîડલ રાખેલ છે.
મુકતાબેન ગઢીયા
સાવરકુંડલાઃ ઠા. હિંમતલાલ ખીમજીભાઇ ગઢીયાના ધર્મપત્ની મુકતાબેન હિંમતલાલ ગઢીયા ઉ.૯૦ (તાતનીયાવાળા) તે શશીકભાઇ જયસુખભાઇ, અશ્વિનભાઇના માતુશ્રી અને હરગોવિંદભાઇ પાંધી, નંદલાલભાઇ પાંધી અને રસિકભાઇ પાંધીના મોટા બહેનનું તા.૪ ને શનિવારે અવસાન થયેલ છે. ઉઠમણું અને પિયર પક્ષની સંયુકત સાદડી તા.૬ને સોમવારે સાંજના ૪ થી ૬ સુધી લોહાણા મહાજન વાડી સાવરકુંડલા ખાતે રાખેલ છે.
હાર્દિકભાઇ લખલાણી
જુનાગઢઃ જુનાગઢ નિવાસી હાર્દિકભાઇ પ્રકાશભાઇ લખલાણી (ઉ.૩૩) (પાણી પુરવઠા બોર્ડ જુનાગઢ) તે જિજ્ઞાબેન પ્રકાશભાઇ લખલાણીના સુપુત્ર તથા શ્રેણિકના પિતા તથા રૂપલબેનના પતિ તથા ગીતાબેન રવીન્દ્રભાઇ શર્માના જમાઇ વિવેક તથા માનવ શર્માના બનેવી વિજયાબેન મગનભાઇ લખલાણીના પૌત્ર, ભરતભાઇ લખલાણીના (હાલ અમદાવાદ) ભત્રીજા, વીરાગનાબેન જીગરભાઇ ગઢિયા, પ્રિયંકાબેન અતુલભાઇ ઘેડીયા, માનસીબેન લખલાણીના ભાઇનું અવસાન થયેલ છે. બેસણું તા.૬ને સોમવારે ભુતનાથ મંદિર સત્સંગ હોલ જુનાગઢ ખાતે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
વિજયાબેન ચાવડા
રાજકોટઃ સિધ્ધપુરા બારશાખ રાજપૂત, રાજકોટ સ્વ.ગણપતભાઈ કાનજીભાઈ ચાવડા (રીટાર્યડ ગર્વમેન્ટ પ્રેસ)ના ધર્મપત્નિ વિજયાબેન ગણપતભચાઈ ચાવડા (ઉ.વ.૮૫) તે કનકસિંહ જી. ચાવડા (ગર્વમેન્ટ પ્રેસ), કિરણસિંહના માતુશ્રી તેમજ રિષિરાજસિંહના દાદીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૬ સોમવારે સાંજે ૫ થી ૬ ચંદ્રેશવાડી પંચવટી મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૧૧ને શનિવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
રતીશભાઈ કકકડ
રાજકોટઃ સ્વ.રતીશભાઈ કાંતિલાલ કકકડ તે સ્વ.કાંતિલાલ જેઠાલાલ કકકડના પુત્ર, ધવલના પિતાશ્રી, પન્નાબેન પરાગભાઈ પલાણના ભાઈ, ધીરજલાલ નાથાલાલ સૂચકના જમાઈ તથા કાંતિભાઈ અને બિપીનભાઈ ખખ્ખરના ભાણેજ તા.૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ સોમનાથ મહાદેવના મંદિર, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે રાખેલ છે.