Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022
પ્રદેશ ભાજપ પ્રવકતા યમલભાઇના પિતાશ્રી અશ્વિનભાઇ વ્‍યાસનું અવસાન

રાજકોટઃ પ્રદેશ ભાજપના મુખ્‍ય પ્રવકતા યમલભાઇ વ્‍યાસના પિતા શ્રી અશ્વિનભાઇ વ્‍યાસનું દુઃખદ અવસાન થયુ છે. આજરોજ બપોરે તેઓના નિવાસસ્‍થાન ૧ સન વ્‍યુ એપાર્ટમેન્‍ટ પૂર્ણાનંદ આશ્રમ સામે ઇશ્વરભુવન નવરંગપુરાથી અંતિમયાત્રા વીએસ સ્‍મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા નીકળી હતી

અવસાન નોંધ

જયાબેન સંચાણીયા

રાજકોટ : મુળ ગામઃ રવસીયા રામપર હાલ રાજકોટ તે સ્‍વ. કાનજીભાઇ માવજીભાઇ સંચાણીયાના પત્‍ની તેમજ હસમુખભાઇ, પ્રવિણભાઇ, હિતેશભાઇ, શારદાબેન, સુશીલાબેન, ભાવનાબેન અને રસીલાબેનના માતુશ્રી જયાબેન તા. ૧૩ ના શ્રીજીચરણ પામેલ છે. જયાબેનનું  બેસણુ  તા. ૧૭ ને ગુરૂવારે ૪ થી ૬, રામ મંદિર મેઇન રોડ, ગોંડલ રોડ, ડી.-માર્ટની પાછળ રાખેલ છે.

વનીતાબેન પીઠવા

રાજકોટ : સ્‍વ. નંદલાલભાઇ દેવજીભાઇ પીઠવાના ધર્મપત્‍ની વનીતાબેન નંદલાલભાઇ પીઠવા તા. ૧૪ ના શ્રીજીચરણ પામ્‍યા છે. હરેશભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૭ર૩૮ ૯પ૩૯ર, જનકભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૪ર૮ર ૭૮૪૦૩, નિલેષભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૪૯૮૦ ૭૭૪૩૦, જયદિપભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૯૦૯પ રર૬૮૩ નિવાસ સ્‍થાન ગોપાલનગર-૧, દ્વારકાધીશની હવેલી સામે, રાજકોટ

 

જયાબેન સંચાણીયા

રાજકોટ : મુળ ગામઃ રવસીયા રામપર હાલ રાજકોટ તે સ્‍વ. કાનજીભાઇ માવજીભાઇ સંચાણીયાના પત્‍ની તેમજ હસમુખભાઇ, પ્રવિણભાઇ, હિતેશભાઇ, શારદાબેન, સુશીલાબેન, ભાવનાબેન અને રસીલાબેનના માતુશ્રી જયાબેન તા. ૧૩ ના શ્રીજીચરણ પામેલ છે. જયાબેનનું  બેસણુ  તા. ૧૭ ને ગુરૂવારે ૪ થી ૬, રામ મંદિર મેઇન રોડ, ગોંડલ રોડ, ડી.-માર્ટની પાછળ રાખેલ છે.

વનીતાબેન પીઠવા

રાજકોટ : સ્‍વ. નંદલાલભાઇ દેવજીભાઇ પીઠવાના ધર્મપત્‍ની વનીતાબેન નંદલાલભાઇ પીઠવા તા. ૧૪ ના શ્રીજીચરણ પામ્‍યા છે. હરેશભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૭ર૩૮ ૯પ૩૯ર, જનકભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૪ર૮ર ૭૮૪૦૩, નિલેષભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૪૯૮૦ ૭૭૪૩૦, જયદિપભાઇ નંદલાલભાઇ પીઠવા ૯૯૦૯પ રર૬૮૩ નિવાસ સ્‍થાન ગોપાલનગર-૧, દ્વારકાધીશની હવેલી સામે, રાજકોટ

જયાબેન ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.બીપીનભાઈ રૂપસિંહભાઈ ચૌહાણના નાનાભાઈ પ્રદિપભાઈ (બટુકભાઈ)ના ધર્મપત્‍નિ સ્‍વ.જયાબેન પ્રદિપભાઈ ચૌહાણ (ઉ.વ.૬૫) તે નિલેશકુમાર તથા રવિકુમારના માતુશ્રી તથા મિતાંશુ તથા હર્ષના દાદીમાંનું તા.૧૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી ખોડિયાર મંદિર લક્ષ્મીનગર- ૨, ત્રિશુલ ચોક ખાતે રાખેલ છે.

વિનોદભાઇ ટાંક

રાજકોટઃ વિનોદભાઇ વ્રજલાલ ટાંક તે (ઉ.૫૮) તે હાર્દિક વિનોદભાઇ ટાંકના પિતા, અરવિંદભાઇ ટાંક તથા ભુપતભાઇ ટાંકના ભાઇનું તા.૧૪ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૧૭ના સાંજે ૪.૩૦થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.