અવસાન નોંધ
વૃજલાલ ઠકરાર
રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ સ્વ.વૃજલાલ પરસોત્તમભાઈ ઠકરાર તે નિકુંજ અને ધરાના પિતાશ્રી તેમજ નિલેશ અને બીપીનના ભાઈશ્રી અને વિરપુર (જલારામ)ના સ્વ.જગજીવન બાવાભાઈ ચાંદ્રાણી પરિવારના જમાઈનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ સાદડી તા.૧૬ના રોજ બપોરે ૪ થી ૫ કલાકે, ઁ કારેશ્વર મહાદેવ મંદિર પારસ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રાજકોટ ખાતે રાખેલ છે.
જયેન્દ્રભાઈ લોટીયા
રાજકોટઃ દ.સો. વણિક સ્વ.કાંતીલાલ ચત્રભુજ લોટીયા દડવાવાળાના પુત્ર સ્વ.જયેન્દ્રભાઈ કાંતીલાલ લોટીયા (ઉ.વ.૫૭) તે જીતેન્દ્રભાઈ લોટીયા, જયેશભાઈ લોટીયા તથા જયશ્રીબેન માંડવીયા તથા સ્વ.રંજનબેન કોઠારીના નાનાભાઈનું તા.૧૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન રૈયાટેલીફોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સી-૩ મોલ્યબેલ્ય એપાર્ટ. રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
સરલાબેન ખંભાયતા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.સરલાબેન પ્રભુભાઇ ખંભાયતા (ઉ.વ.૬૮) અણીયારા વાળા હાલ રાજકોટ તે સ્વ.પ્રભુભાઇ મગનભાઇ ખંભાયતાના ધર્મપત્નિ, પ્રભુદાસ ઠાકરશીભાઇ અંબાસણાનાં પુત્રી, હિતેષભાઇ પ્રભુભાઇ, મીનાબેન હરેશભાઇ બકરાણીયા, પારૂલબેન હર્ષદભાઇ જોલાપરા, હિનાબેન પરેશભાઇ જાદવાણી, ઉર્મીલાબેન ધર્મેશભાઇ કરગથરાનાં માતૃશ્રી, રમેશભાઇ, મનીષભાઇ ધીરૂભાઇ ખંભાયતાના કાકી, મોહિત, બીનીતાબેનનાં દાદીમાનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭નાં સાંજે ૪ થી ૫ાા વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર ખાતે રાખેલ છે.
કંચનબેન જોશી
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. કંચનબેન વિનોદરાય જોશી (ઉ.વ. ૭૯) રહે. રાજકોટ તે ત્રિગુણભાઈ વિનોદરાય જોશી (પીડબલ્યુડી) અને હિનાબેન ધર્મેન્દ્રભાઈ દવેના માતુશ્રીનું તા. ૧૩ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગૌરેશ્વર મહાદેવ મંદિર, જંકશન કો-ઓપરેટીવ સોસાયટી શેરી નં. ૩, રાજકોટ ખાતે રાખેલ છે.
રવિભાઈ અંબાસણા
રાજકોટઃ જામનગર નિવાસી સ્વ.રવિભાઈ ભાગવત પ્રસાદ અંબાસણા (ઉ.વ.૪૨) તેઓ સ્વ.ભાગવતપ્રસાદ શામજીભાઈ અંબાસણાના પુત્ર તથા કમલેશભાઇ માવજીભાઈ બકરાણીયાના ભાણેજ તથા કિશોરભાઈ ખોડીદાસભાઈ જોલાપરા (રાજકોટ) તથા વિનોદભાઈ લાલજીભાઈ વાડોદરીયા (રાજકોટ)ના જમાઈ તથા જયોતીબેન સુનીલકુમાર પંચાસરા, જસ્મીનબેન દિપકકુમાર બામરોલીયા (મીઠાપુર) તથા વૈશાલીબેન નિલેષકુમાર દિક્ષીત તથા પ્રિયાબેન નિતીનકુમાર વડગામા (તલાલા)નાભાઈ તથા રોહન અને તમન્નાના પિતાનું તા.૧૫ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે સાંજે ૪:૩૦ થી ૫ કલાકે રાખેલ છે. જયેશભાઈ મો.૯૩૨૭૪ ૫૮૦૮૦, ગીરીશભાઈ મો.૯૯૨૫૪ ૬૪૬૫૫, સુનીલકુમાર મો.૯૮૨૪૬ ૧૭૧૪૧
રમણીકભાઈ પાટડીયા
રાજકોટઃ મોરબી સ્વ.સોની રમણીકભાઈ હરિભાઈ પાટડીયા (દેરાળાવાળા) તે સોની હરિભાઈ છગનભાઈના પુત્ર તેમજ નટુભાઈ, સ્વ.ચંદુભાઈ, સુરેશભાઈ, કૌશિકભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ, જગદીશભાઈના ભાઈ, ભાવિન, આષિશના પિતાશ્રી તથા ગુણવંતરાય પરસોતમદાસ જીંજુવાડીયાના જમાઈનું અવસાન તા.૧૫ બુધવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કુબેરનગર-૧, હનુમાનજીના મંદીરે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
અરવિંદભાઈ ચૌહાણ
રાજકોટઃ અરવિંદભાઈ ડાયાલાલ ચૌહાણ (ઉ.વ.૭૬) આકાશવાણી રાજકોટ કેન્દ્રના નિવૃત પ્રોગ્રામ ઓફિસર, તે ડો.અવની, મીનાક્ષી અને ડો.અદિતિના પિતા, તે સ્વ.પ્રવીણભાઈના તેમજ નવનીત ચૌહાણ, નિવૃત મામલતદારના મોટાભાઈ, તા.૧૪ને મંગળવારના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૧૬ના રોજ સાંજના ૪ થી ૬ કલાક સુધી રાખવામાં આવેલ છે. ડો.અવની મનીષ રાવલ મો.૯૮૨૫૦ ૦૫૭૧૭, મીનાક્ષી જવલંત ઠાકર મો.૯૪૨૯૨ ૪૪૭૭૫, ડો.અદિતિ ભાવિક પોરીયા મો.૯૪૨૭૧ ૫૨૮૦૦, નવનીત ડાયાભાઈ ચૌહાણ મો.૯૮૨૫૪ ૩૩૦૩૯, અમિત પ્રવીણભાઈ ચૌહાણ મો.૯૮૨૪૫ ૨૯૯૧૭, વિરેન નવનીતભાઈ ચૌહાણ મો.૯૮૨૫૪ ૫૫૩૩૦
મનસુખલાલ ધાબલીયા
રાજકોટઃ સ્વ.મનસુખલાલ લાભુભાઈ ધાબલીયા (ઉ.વ.૯૧) જે સ્વ.ધીરજલાલ ભગવાનજી સાંગાણીના જમાઈ તથા ઉમેશ, અજય, અશ્વિનભાઈ તેમજ ઈલા રાજેશકુમાર મદાણી, અલ્કા યોગેશકુમાર જાલકાણ, બંદુ સુકેતુ પારેખ, બીના રાજેશકુમાર ભુપતાણીના પિતાશ્રી તથા સ્વ.રતીલાલ, સ્વ.જેન્તીલાલ, સ્વ.ધીરૂભાઈ, સ્વ.કંચનબેન, મનુબેનના ભાઈ તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમની સાદડી તા.૧૭ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે, દશા સોરઠીયા વણીકની વાડી, શીવાજી ચોક, બગસરા ખાતે રાખેલ છે. ઉમેશભાઈ મો.૮૮૪૯૯ ૦૩૪૮૮, અજયભાઈ મો.૯૭૩૭૯ ૯૨૫૬૪, અશ્વીનભાઈ મો.૯૪૨૬૨ ૫૮૮૦૧
જયશ્રીબેન ઘોઘાણી
મોરબીઃ સ્વ.સૂર્યકાન્તભાઇ બાબુલાલ ઘોઘાણીના ધર્મપત્નિ જયશ્રીબેન (ઉ.વ.૭૪) તે નિલેશભાઇ, કલ્પેશભાઇ, હેતલબેન તથા રૂપલબેનના માતૃશ્રી, પુનમબેન, પ્રીતિબેન, હિમાંશુકુમાર દોશી તથા નિરજકુમાર શાહના સાસુ, તે સ્વ.છોટાલાલ અમરશી મેહતાના દીકરી, મિતાબેન, શોભનાબેન, હિંમતલાલ, લક્ષ્મીકાંત તથા વિનોદભાઇના બહેન અરિહંત શરણ પામેલ છે.
ધીરજલાલ થડેશ્વર
સરધારઃ સરધાર નિવાસી હાલ કાંદીવલી પરજીયા પટણી સોની ધીરજલાલ કાનજીભાઇ થડેશ્વર (ઉ.વ.૭૫), તે સ્વ.હિરાભાઇના નાનાભાઇ, સ્વ.બાબુભાઇ તથા નરોતમભાઇના મોટાભાઇ, નિર્મળાબેનના પતિ, રાજેશભાઇના પિતાશ્રીનું તા.૧૩મીએ રાજકોટમાં શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરીસ્થિતી ધ્યાનમાં રાખીને લૌકિક રિવાજ બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. રાજેશભાઇ મો.૯૯૨૪૯ ૯૪૮૯૩, નરોતમભાઇ મો.૯૬૧૯૩ ૮૫૪૩૦, મહેશભાઇ મો.૯૬૮૭૫ ૩૯૧૫૯.