Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022
પોરબંદરના સુરભી ગારમેન્‍ટસવાળા સંજયભાઇ ખીરૈયાનું અવસાન

કેશોદ : પોરબંદરના સુરભી ગારમેન્‍ટસવાળા સંજયભાઇ ખીરૈયા (ઉ.વ.પ૧) તે વિસાવદરવાળા હાલ પોરબંદર સ્‍વ. છોટાલાલ દામજીભાઇ ખીરૈયાના પુત્ર તથા રાજૂભાઇ ખીરૈયા (એકાઉન્‍ટન્‍ટ, ભાણજી લવજી ધી વાળા) તેમજ કુંદનબેન દામોદરભાઇ તન્‍ના (રાજકોટ), ઉર્મીલાબેન (ઉષાબેન) કિશોરભાઇ દેવાણી (રાજકોટ), રેખાબેન રતીલાલ ઠકકરાર (વેરાવળ) તથા સ્‍વ. કિરણબેનના નાનાભાઇ અને દર્શના પિતાશ્રી તથા ઉન્નતિબેન કિશનકુમાર ઠકરાર (અમદાવાદ)ના કાકાનું તા. ૧૬ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું આજે સોમવારે સાંજે ૪-૧પ થી ૪-૪પ વાગ્‍યા સુધી ભાણજી લવજી લોહાણા મહાજન વંડી, ભદ્રકાળી રોડ, પોરબંદર રાખેલ છે. રાજુભાઇ મો. ૯૬૩૮ર ૪૧૮૪૮ તથા દર્શ મો. ૯૯૧૩૭ ૮૦૩૦૮

અવસાન નોંધ

નરગીસબેન મુસાણી

રાજકોટઃ કાલાવડ (શિતલા) નરગીસબેન ફખરૂદ્દીનભાઈ મુસાણી તે મરહુમ તાહેરઅલી અબ્‍દુલહુશેન મુસાણી (કાલાવડ)ના પુત્રી, અબ્‍બાસભાઈ તેમજ હુશેનભાઈ (કાલાવડ), રજીયાબેન (સિકંદરાબાદ)ના બહેન તેમજ જાહરાબેનના મમ્‍મી મીસરી તા.૧૬ રમઝાન, તા.૧૭ને રવિવારના રોજ ગુજરી ગયા છે. તેમની જીયારત (સીયુમ)ના સીપારા મીસરી તા.૧૭- રમઝાન, અં.તા.૧૮ને સોમવારે રાત્રે મગરીબ અને ઈશાની નમાઝ બાદ, નઝમી મસ્‍જીદ, કાલાવડ મુકામે રાખેલ છે. ચાદર ચડાવવા જવાનો સમય સાંજે ૫ વાગ્‍યે રાખેલ

રફાળાના લાભુબેનનું ૧૦૦ વર્ષની વયે અવસાન

બગસરાઃ રફાળા નિવાસી લાભુબેન કુરજીભાઇ વેકરીયા ઉ.વ. ૧૦૦ તે મધુભાઇ, પ્રાગજીભાઇ તથા સવજીભાઇના માતુશ્રીનું તારીખ ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ને સોમવાર સવારે ૯ થી પ ગામ રફાળા તા. બગસરા ખાતે રાખેલ છે.

નટવરલાલ ઉપાધ્‍યાય

ગોંડલઃ સૌરાષ્‍ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ નટવરલાલ કાંતિલાલ ઉપાધ્‍યાય (ઉ.૭૭) તે નિકુંજભાઇના પિતાશ્રીનું તા. ૧૭ રવિવારના અવસાન થયું છે. બેસણું તા. ૧૮ સોમવાર સાંજે પાંચ થી છ દરમિયાન તેમના નિવાસસ્‍થાન યોગીનગર, માર્ગ નં. ૩ અક્ષર મંદિર સામે રાખેલ છે. 

ભીખુભાઇ ગુજરાતી

જેતપુર : ભીખુભાઇ વશરામભાઇ ગુજરાતી (ઉ.વ.૮૦) તે મગનભાઇના વડીલબંધુ, જગદીશભાઇ, દિપકભાઇ (ફુલવાળા) ના પિતાશ્રી તા. ૧૬ ના રોજ અવસાન પામેલ છે. તે બેસણું તા. ૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ અમારા નિવાસ સ્‍થાન, ફુલવાડી રોડ, ડો. ભીખાજીની શેરી, જેતપુર રાખેલ છે.

હસુભાઇ નળીયાપરા

જેતપુર : વરીયા વૈશ્‍ણવા  પ્રજાપતિ કાંતીલાલ માધવજીભાઇ નળીયાપરાના પુત્ર હસુભાઇ (ન્‍યુ જનતા રગડા - સમોસા વાળા) (ઉ.વ.પર) તે જયેશભાઇ (રાજકોટ) ના વડીલ બંધુ તા. ૧૭ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ અંબા માતાજીનું મંદિર, અંબિકા ચોક, જુનાગઢ ખાતે રાખેલ છે.

દિનેશભાઈ પાઠક

રાજકોટઃ જૂનાગઢ નિવાસી ઔદીચ્‍ય ગઢિયા બ્રાહ્મણ દિનેશભાઈ એ. પાઠક (ઉ.વ.૮૩) તે ભાવિકભાઈ, ચેતનાબેન, હર્ષાબેન, મનીષાબેન, દેવયાનીબેન અને જાનકીબેનના પિતાજીનું તા.૧૭ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ રામેશ્વર મહાદેવ મંદિર ગિરિરાજ સોસાયટી એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ પાછળ જુનાગઢ ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ત્રિવેદી

રાજકોટ : ચાર્તુવેદી મચ્‍છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ પ્રવિણચંદ્ર ફુલશંકર ત્રિવેદી (મુ. હડાળા-રાજકોટ) (ઉ.૮ર) નિવૃત આસિ. રજીસ્‍ટ્રાર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તે વિપુલ ત્રિવેદી રીપોર્ટર, ગુજરાત વિધાનસભા ગાંધીનગર તથા દિપક ત્રિવેદી લાયબ્રેરીયન, મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્‍દ્રનગરનાં પિતાશ્રી તથા સ્‍વ. રમેશચંદ્ર ફુલશંકર ત્રિવેદીનાં મોટાભાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું આજે તા. ૧૮ ને સોમવાર સાંજે ૪ થી ૬ સેકટર-૦ર ભકિતમાતા ભવન, સ્‍વામિનારાયણ મંદિર પાછળનો હોલ, ગાંધીનગરમાં રાખેલ છે. વિપુલ ૯૪ર૬ર ૮ર૯૦૯, દીપક ૯૯૯૮૦ ૦પપ૬૦