Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022
અવસાન નોંધ

કેશવજીભાઈ ગોહેલ

રાજકોટઃ મૂળ ભાટિયાવાળા હાલ રાજકોટ કેશવજીભાઈ વિરજીભાઈ ગોહેલ (ઉ.વ.૭૦) તે મૌલિક તથા રવીના પિતાશ્રી તા.૧૮ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૦ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

લલીતાબેન સેજપાલ

ગોંડલ : સ્વ. દલીચંદભાઇ વિઠ્ઠલદાસ સેજપાલના ધર્મપત્ની તે લલીતાબેન (ઉ.વ.૮પ) તે હીરાચંદભાઇ ડાયાભાઇ શિંગાળાની પુત્રી તે સ્વ. રજનીકાંતભાઇ શિંગાળાના બહેન તથા હંસાબેન દામોદરભાઇ કોટક તથા મીનાબેન અશ્વિનભાઇ તન્ના ના માતુશ્રીનું તા. ૧૮ મીએ અવસાન થયું છે. ઉઠમણુ તથા પિયર  પક્ષની સાદડી તા. ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. જલારામ મંદિર ભોજરાજપરા શેરી નં. ૯-૧૦ તેમજ અશ્વિનભાઇ તન્ના મો. ૯૪ર૮૪ ૬ર૪૮૭, અને મીનાબેન તન્ના મો. ૯૪ર૯પ ૭ર૪૮૭

દિનેશભાઇ મશરૂ

ઉના : દિનેશભાઇ હિમંતલાલ મશરૂ (ઉ.વ.૬૯) જે દીલીપભાઇ, સ્વ. બટુકભાઇ, જીતુભાઇના મોટાભાઇ તથા દર્શકભાઇ તથા નીરવભાઇના પિતા બુધવાર તા. ૧૯ના રોજ  શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર૦ ગુરૂવારના રોજ ૪ થી ૬ પાતાળેશ્વર મહાદેવ પટેલ સોસાયટી રાખેલ છે.

હસમુખરાય ત્રિવેદી

જામનગર : ગુ. હા. સ. ચા મોઢ બ્રાહ્મણ હસમુખરાય પરષોતમભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૩) તે સ્વ. પરષોતમભાઇ ત્રિવેદીના પુત્ર તેમજ સ્વ. વિષ્ણુપ્રસાદ રેવાશંકર શુકલ (બહાદુરભાઇ)ના જમાઇ તેમજ અનિલભાઇ, સ્વ. સનતભાઇ, જયંતભાઇ, (ભીમાભાઇ), સુશીલાબેન તથા ભાનુબેન (જામનગર)ના બનેવીનું મુંબઇમાં તા. ૧૮ મીએ અવસાન થયેલ છે. પીયર પક્ષનું બેસણું તા. ર૧ ના શુક્રવારના રોજ કલ્યાણજી જાની હોલ જ્ઞાતિની વાડી ચંદન પાર્ક રૈયા રોડ, સાંજે ૪ થી પ રાખેલ છે.

હાતિમભાઇ કાદરભાઇ

જસદણ : દાઉદી વ્હોરા હાતિમભાઇ કાદરભાઇ વરપારેખ (ઉ.વ.૮૬) તે મનસુરભાઇ, રશીદાબેન મુલ્લા મુર્તઝાભાઇ ફખરી, (રાજકોટ)ના પિતા મ.બતુલબેન (લીલીયા) મ.ઝેહરાબેન (રાજકોટ)ના ભાઇ રશીદાબેનના સસરા મૂર્તઝાભાઇ, મુનિરાબેનના દાદા તા. ૧૯ બુધવારના રોજ જસદણ મુકામે વફાત થયેલ છે. મર્હુમનું વેપારીભાઇઓનું બેસણું તા. ર૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન આદમજી રોડ શેરી નં. ૩, જીયારત (કુરાનખ્વાની) તા. ર૧ શુક્રવારના રોજ બપોરે ૧ર કલાકે સાંકડી શેરી વ્હોરાવાડ અકબરી મહોલ્લા બુરહાની મસ્જિદ તથા ચાદરવિધી સવારે ૧૧ કલાકે કબ્રસ્તાનમાં જસદણ રાખેલ છે.

હર્ષાબેન વણજારા

રાજકોટઃ સ્વ. નંદલાલભાઈ જુઠ્ઠાલાલ વણજારાના ધર્મપત્ની હર્ષાબેન (ઉ.વ. ૬૮) તા. ૧૭ના શ્રીજીચરણ પામેલ છે. તે આશાબેન નરેન્દ્રકુમાર માધાણીના માતુશ્રી, તે સ્વ. કનૈયાલાલના નાનાભાઈના ધર્મપત્ની તે સ્વ. બાલકૃષ્ણ, જયંતિલાલ, તે સ્વ. જ્યોતિબેન, સ્વ. તારાબેન તથા સૂર્યકળાબેન, વિલાસબેન તથા રેખાબેનના ભાભીનું બેસણુ તા. ૨૧ના શુક્રવારે સાંજના ૪ થી ૫ લક્ષ્મીનગર-૩ 'હરીદર્શન' ખાતે રાખેલ છે. જયંતિભાઈ મો. ૯૯૮૭૦ ૯૧૪૦૪, આશાબેન મો. ૯૯૨૪૮ ૭૧૦૦૩, હંસાબેન મો. ૯૯૨૫૫ ૮૨૨૭૫, જીતુ મો. ૯૭૨૩૨ ૭૦૬૦૪

રમેશભાઈ લાઠીયા

રાજકોટઃ રમેશભાઈ વશરામભાઈ લાઠીયા (ઉ.વ. ૫૭)નું તા. ૧૮ના અવસાન થયેલ છે. તે કમલેશભાઈ લાઠીયા તથા દિલીપભાઈ લાઠીયાના પિતા તેમજ દિનેશભાઈ લાઠીયાના મોટાભાઈ છે. મો. ૯૭૧૪૦ ૪૫૧૨૩

ઈસ્માઈલભાઈ સુતરવાલા

રાજકોટઃ ઈસ્માઈલભાઈ મુ. ઈબ્રાહીમભાઈ સુતરવાલા (સાબુવાળા) (ઉ.વ. ૮૧) તે મુરતઝાભાઈ, મુનીરા (મુંબઈ), તસ્નીમબેનના પિતાશ્રી તેમજ ફખરૂભાઈના મોટાભાઈ તા. ૧૯ના રોજ ગુઝરી ગયા છે. તેમની ઝીયારતના સીપારા શુક્રવારે તા. ૨૧ના એ-વન કેટરર્સમાં બપોરે ૧.૩૦ વાગ્યે રાખેલ છે.

ડાયાલાલભાઈ કાનાબાર

રાજકોટઃ ઠા. ડાયાલાલ હરીદાસ કાનાબાર (ઉ.વ. ૮૭) માળીયા હાટીના હાલ રાજકોટ સ્વ. વિનુભાઈ હરીદાસ કાનાબારના નાનાભાઈ તથા હર્ષદભાઈ હરીદાસ કાનાબારના મોટાભાઈ તથા હરીશ (ગોપાલ) મસ્કત કાનાબાર તથા હીરેન કાનાબારના પિતા તથા શીલા હીતેષ સુબા, હીના કિશોર ગણાત્રા અને અલ્કા મનિષ ગટેચાના સસરાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૦ના ગુરૂવારે ૪ થી ૫ રાખેલ છે. હરીશ મો. ૯૩૧૩૫ ૫૫૭૨૦ તથા ૯૦૮૧૭ ૯૫૬૨૫, હીરેન મો. ૯૯૨૫૧ ૪૫૭૦૦ તથા ૯૩૨૮૭ ૧૩૩૮૧

ચંદ્રમોલેશ્વર પંડયા

રાજકોટઃ જામનગર-મૂળ રામપરા નિવાસી બાવાલાલ શિવશંકર પંડયાના પુત્ર ચંદ્રમોલેશ્વર (ચંદ્રકાંતભાઈ) તે દેવાંગના પિતાશ્રી તેમજ રમેશભાઈ, હિતેશભાઈ, બીપીનભાઈ, ધર્મેન્દ્રભાઈના મોટાભાઈ તથા અજયભાઈના બનેવી અને વિમલભાઈના ફુવા તથા ક્રિશાના દાદાનું તા. ૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૨૧ના શુક્રવારે સાંજે ૪ થી ૪.૩૦ રામેશ્વર મંદિર, રામેશ્વરનગર, જામનગર મુકામે રાખવામાં આવેલ છે.

લીલાવંતીબેન કાનાણી

રાજકોટઃ ખાખી જાળિયા નિવાસી હાલ રાજકોટ શાંતીલાલ રતિભાઈ કાનાણીના ધર્મપત્નિ લીલાવંતીબેન (ઉ.વ.૭૦) તે સ્વ.નવીનભાઈ, જગદીશભાઈ તથા દિનેશભાઈના ભાભી તથા મનોજભાઈ, અંજયભાઈના માતુશ્રી તા.૧૮ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની ટેલીફોનીક બેસણું તથા ઉઠમણું તા.૨૦ને ગુરૂવાર સાંજના ૪ થી ૬, તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૮૭૯૩ ૪૭૭૧૪

 

હરીશંકરભાઇ ભટ્ટ

જામખંભાળીયા : રાજયપુરોહિત બ્રાહ્મણ સ્‍વ. પ્રભાશંકર પોપટલાલ ભટ્ટ (મુળ પટેલકાવાળા)ના પુત્ર હરીશંકરભાઇ (નિવૃત આચાર્ય-પટેલકા, (ઉ.વ.૮૧) તે સ્‍વ. મધુબેનના પતિ તેમજ સંજયભાઇ, જનાર્દનભાઇ તથા સ્‍મૃતિબેનના પિતાશ્રી તથા કાંતિભાઇ (નિવૃત પોસ્‍ટ માસ્‍તર), અંબાશંકરભાઇ (નિવૃત પોસ્‍ટમેન), સ્‍વ. લલીતાબેન ચીમનલાલ વ્‍યાસ (કલ્‍યાણપુર), ચંપાબેન દોલતરાય મહેતા (આહીર સિંહણ) અને હંસાબેન હેમંતભાઇ આશા (સિકકા)ના મોટાભાઇ તેમજ રમણીકલાલ ભટ્ટ (છાપાવાળા)ના નાનાભાઇ તથા સીમાબેન સંજયભાઇ ભટ્ટ અને મીનાબેન જનાર્દનભાઇ ભટ્ટના સસરા, અંકિત સંજયભાઇ ભટ્ટ, સ્‍વેતા  સંજયભાઇ ભટ્ટ અને સ્‍વ. પ્રિયાન્‍સ જનાર્દનભાઇ ભટ્ટના દાદા, શકિતના મોટા અદા, જયસુખભાઇ, મુકુંદભાઇ, મનીષભાઇ, સ્‍વ. નરેન્‍દ્રભાઇ (મોટી રાફુડળ) વાળાના બનેવી તા. ૧૮ મીના રોજ અવસાન પામ્‍યા છે. ઉઠમણું (બેસણું) તારીખ ર૦ ના રોજ સાંજે ચાર થી સાડા ચાર અત્રે મોરલી મંદિર પાસે રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી  ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન સત્‍યદેવ

જુનાગઢ : પુષ્‍પાબેન નેણસીભાઇ સત્‍યદેવ (ઉ.વ.૮૭) તે સ્‍વ. પંકજભાઇ (એસ. બી. આઇ.-જુનાગઢ), વિપુલભાઇ (અબુધાબી), આશાબેન મુકેશકુમાર પોપટ (પોરબંદર) અને સોનલબેન જયેશભાઇ આહ્યા (જુનાગઢ) ના માતુશ્રી તથા રોનકભાઇ (એસ. બી. આઇ. -જુનાગઢ) અને હર્ષભાઇ (કેનેડા)ના દાદીનું તા. ૧૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૦ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનીક રાખેલ છે.

વિનયબાળાબેન દોશી

રાજકોટ : દોશી જેઠાલાલ પાનાચંદના દિકરા સ્‍વ. ચંદુલાલના ધર્મપત્‍ની વિનયબાળા (ઉ.૮૪) તે રીપલ, ફાલ્‍ગુની, સ્‍વાતીના માતુશ્રી, બીજલ, સ્‍વ. જેતીનભાઇ, ભાવેશભાઇના સાસુ, હર્ષ-ધનયના દાદી-ભાર્ગવ, રીશાના નાની તે સ્‍વ. હરીલાલ અમૃતલાલ પારેખના પુત્રી મુંબઇ મુકામે તા. ૧૮ ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકીક વ્‍યવહાર બંધ છે.

રાજેશભાઇ કુબાવત

નવાગામ (આણંદપર) : રામાનંદી સાધુ રાજેશભાઇ વલ્લભદાસ કુબાવત (ઉ.વ.પ૦) (સાત હનુમાન મંદિર -નવાગામ) તે ત્રિભોવનદાસ, જગદીશભાઇ, નવલભાઇના નાનાભાઇ તેમજ વિરેનભાઇ તેમજ ઉર્વશીબેન સંજયકુમાર દેવમુરારી (ભાવનગર)ના પિતાશ્રી, સમીરભાઇ, નીતિનભાઇ, સંજયભાઇ, ધર્મેશભાઇ, નિકુંજભાઇ, ભાવિકભાઇના કાકાનું તા. ૧૬ ને રવિવારે અવસાન થયેલ છે.   સદ્‌્‌ગતનું બેસણું તા. ર૦ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ડો. પોપટ સાહેબના દવાખાનાની બાજુમાં શકિત સોસાયટી, શેરી નં. ૧૧, નવાગામ (આણંદપર) ખાતે રાખેલ છે.

નયનાબેન આડેસરા

રાજકોટ :. મુળ ધ્રોલ હાલ રાજકોટ ગો. વા. હરિલાલ ડોસાભાઇ આડેસરાના પુત્ર ભરતકુમારના ધર્મપત્‍ની નયનાબેન (ઉ.વ.૬૦) તે ઠાકોરલાલ, સ્‍વ. કિશોરચંદ્ર, સ્‍વ. મનુભાઇના નાનાભાઇના ધર્મપત્‍ની, તેમજ પરેશ, હરેન્‍દ્ર તથા ધર્મિષ્‍ઠાના માતુશ્રી અને ન્‍યારાવાળા સોની રૂગનાથભાઇ દેવચંદભાઇ રાણપરાના પુત્રી, પ્રવિણભાઇ અને મણીલાલના બહેનનું તા. ૧૯ ને બુધવારે અવસાન થયેલ છે. હાલના સંજોગોના કારણે સદ્‌્‌ગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ર૦ રોજ સાંજના ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે. લૌકીક વ્‍યવહાર બંધ રાખેલ છે. ભરતકુમાર ૯૮રપર ર૬૯૮ર, પરેશભાઇ ૯૮રપર ૭૯૧૩૦, હરેન્‍દ્રભાઇ મો. ૯૮રપ૩ ૦૭૭૯પ, શિરીષભાઇ ૯૮ર૦૧ ર૩૯૧૧, વિજયભાઇ ૯૯૧૩૩ ૭૯૭ર૦, અશોકભાઇ ૯૮રપ૩ ૩૬ર૩૯

નવિનભાઈ સોમૈયા

રાજકોટઃ મુળ કુતિયાણા, હાલ રાજકોટ સ્‍વ.નવિનભાઈ અમૃતલાલ સોમૈયા તે કિર્તીબેનના પતિ તથા વિશાલભાઈ, વિજયભાઈના પિતા તથા નિશાબેનના પિતાનું તા.૧૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રામેશ્વર મહાદેવ મંદિર, , જ્ઞાનજીવન સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૦૧૬૬ ૦૧૦૦૧, મો.૯૭૨૨૩ ૩૪૪૨૨

માલતીબેન વાઘેલા

રાજકોટઃ નિવાસી માલતીબેન તે ડો.અરવિંદભાઈ વાઘેલાનાં ધર્મપત્‍નિ, મોહીતભાઈના માતુશ્રી, ગીતાબેનના સાસુ તે અંજલીનાં દાદી તેમજ હર્ષદભાઈ, પંકજભાઈ, પીયુષભાઈ, પ્રવિણાબેન, પીનાબેનનાં બહેનશ્રીનું તા.૧૮ મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ ગુરૂવારે બપોરે ૪ થી ૬, મોહીત અરવિંદકુમાર વાઘેલા મો.૯૮૯૮૦ ૫૩૧૩૦, ગીતા મોહીતકુમાર વાઘેલા મો.૯૩૭૭૪ ૮૨૯૧૧, હર્ષદચંદ્ર નરેશચંદ્ર રાજવૈદ્ય મો.૯૬૨૪૬ ૩૩૯૪૩, જયોત્‍સનાબેન પંકજભાઈ રાજવૈદ્ય મો.૯૮૯૮૦ ૮૧૯૯૭ લૌકીક વ્‍યવહાર બંધ રાખેલ છે.

જેરામભાઈ સિધ્‍ધપુરા

રાજકોટઃ (દાત્રાણાવાળા) હાલ રાજકોટ લુહાર જેરામભાઈ વાલજીભાઈ સિધ્‍ધપુરા (ઉ.વ.૮૨) તે જીતેન્‍દ્રભાઈ જેરામભાઈ સિધ્‍ધપુરાના પિતાશ્રી તેમજ મિલન અને પૂજાના દાદાશ્રી તા.૧૯ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્‍થિતિ અને સંજોગોને ધ્‍યાનમાં રાખતા લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૦ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ રાખેલ છે. જીતેન્‍દ્રભાઈ જેરામભાઈ સિધ્‍ધપુરા મો.૯૮૨૫૦ ૭૫૩૮૭, કિરણબેન જીતેન્‍દ્રભાઈ સિધ્‍ધપુરા, મિલન જીતેન્‍દ્રભાઈ સિધ્‍ધપુરા મો.૯૩૧૩૭ ૯૭૩૭૧, ગોકળભાઈ મગનભાઈ સિધ્‍ધપુરા મો.૯૮૨૫૦ ૩૦૦૪૫, સતિષભાઈ મગનભાઈ સિધ્‍ધપુરા મો.૯૮૨૫૦ ૮૩૦૮૭

હેમંતલાલ કોટેચા

રાજકોટઃ મુળ પોરબંદર, હાલ રાજકોટ નિવાસી હેમંતલાલ મુળજીભાઈ કોટેચા તે જયસુખભાઇ એમ. કોટેચા તથા સ્‍વ.ધર્મેન્‍દ્રભાઈ મુળજીભાઈ કોટેચાના મોટાભાઈ, વિપુલભાઈ એચ. કોટેચા, પિયુષભાઈ એચ. કોટેચા અને મમતાબેન અશ્વિનકુમાર રૂઘાણીના પિતાશ્રી તથા જયંતિલાલ મણીલાલ જસાણીના જમાઈનું તા.૧૯ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ ગુરૂવારે સાંજે ૪ થી ૫ ખોડિયાર મંદીર, લક્ષ્મીનગર ૨-૭, ખાતે રાખેલ છે.

બિપીનભાઇ કકકડ

રાજકોટઃ બિપીનભાઇ પ્રભુદાસભાઇ કકકડ તે સ્‍વ. દિલીપભાઇ પ્રભુદાસભાઇ કકકડના નાનાભાઇ તે કિશનજીભાઇ તથા પુજાબેન મજીઠીયાનાં પિતાશ્રી તથા જયદીપભાઇ અને આનંદભાઇ, જતીનભાઇનાં કાકા તથા અશોકભાઇ, હરીભાઇ કકકડનાં લધુબંધુ તા. ૧૯નાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમના નિવાસસ્‍થાને શુક્રવાર તા. ર૧ના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. મો. ૭૪૦પપ ૭૮૦પ૮, ૮૩ર૦૧ ૪ર૮૧૯, ૯૦ર૩૦ ર૪૩૧૬, ૮પ૧૧પ ર૩ર૦૩ સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર કર્ણાવતી સ્‍કુલની બાજુમાં, સેફરોનલીગન્‍સ બ્‍લોક નં. ડી-૭૦૩, રાજકોટ.