Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021
પાણી પુરવઠા બોર્ડના નિવૃત કર્મચારીની ચિરવિદાય પ્રાગજીકાકા પોપટના સૂપૂત્ર આશુતોષ પોપટનું અવસાન

રાજકોટ :  શ્રી રણછોડદાસબાપુના પરમ ભકત સ્વ. શ્રી પ્રાગજીકાકા પોપટના સૂપૂત્ર અને પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત કર્મચારી આશુતોષભાઇ પોપટ (ઉ.વ.૬પ) તે અમૃતલાલ, બિપીનભાઇ અને કુબેરભાઇ તથા ઉષાબેન અને અચલાબેનના ભાઇ તથા દીપુબેન અને કિશનના પિતાજીનું ટુંકી બિમારી બાદ ગઈકાલે તા. રર સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.ની અંતિમયાત્રા આજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાન મહેકમ ડુપ્લેક્ષ નં.૧૭, મહેકમ સોસાયટી શેરી નં.૧, યશ કોમ્પ્લેક્ષ પાછળ, રામાપીર ચોકડી નજીકથી નીકળી નાના મવા સ્મશાનઘાટ ખાતે પહોંચી હતી. પરિવારનો સંપર્ક નંબર ૯૯૭૯૫ ૮૪૯૧૫-રાજકોટ

લાયન ડો. અશોકભાઇ મહેતાની કાલે મુંબઇમાં ઓનલાઇન પ્રાર્થનાસભા

રાજકોટઃ લાયન ડો. અશોકભાઇ મહેતા (પૂર્વ શેરીફ મુંબઇ, તારાચંદ બાપા હોસ્પિટલના ચેરમેન) ના દુખદાયક અવસાન અંગે તેમને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઝુમ વર્ચ્ચુઅલ પ્રાર્થનાસભા મુંબઇમાં કાલે બુધવારે તા.૨૪ સાંજે ૬ થી ૭ કલાકે યોજેલ છે. ઝુમ મિટીંગ  આઇડીઃ ૭૯૦ ૦૦૮૯ ૮૨૦૧, પાસકોર્ડ ૪૯૫૮૫૫, ફેસબુક લાઇવ લીંકઃ https://WWW.FACEBOOK.COM/LIONSCLUBOFSION આ પ્રાર્થનાસભાનું જીવંત પ્રસારણ જૈન કન્યા સુસંસ્કાર કેન્દ્ર, ઇન્ડિયન ઓઇલ કવાટર્સ પાછળ, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ  રાખેલ છે. તેમ સુરેશ સંઘવી અને ચંદ્રકાંત દફતરીની યાદીમાં જણાવાયું છે.

રાજકોટના સુપ્રસિધ્ધ લાબેલા ગાંઠીયાવાળા છગનભાઇ ગોંધીયાનું દુઃખદ નિધન

રાજકોટઃ સ્વ શ્રી છગનભાઈ ગોંધિયા (લાબેલા ગાંઠીયાવાળા) (ઉ. વ. ૯૦) તે  પિયુષભાઈ, રાજુભાઈ અને જગદીશભાઈ ત્થા ઉષાબેન મધુબેન, દર્શનાબેન ના પિતાશ્રીનું તા. ૨૩ સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે દુખદ અવસાન થયેલ છે. મો.૮૦૦૦૭ ૧૭૭૭૯

અવસાન નોંધ

જુનાગઢ- ઓળદરનાં સાજણભાઇ ઓડેદરાનું અવસાન

જુનાગઢઃ મુળ ગામ ઓળદર (નિવાસી હાલ જુનાગઢ સ્વ.જેનાભાઇ ગીગાભાઇ ઓડેદરા તથા નવા ગામ (રાજપરા) નિવાસી સ્વ.રાજશીભાઇ ભોજાભાઇ આગઠના જમાઇ સ્વ.સાજણભાઇને લખનભાઇ (લાખણશી) ઓડેદરા તથા દિવ્યેશભાઇ ઓડેદરાના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે.  ઉત્તર ક્રિયા તા.૨૯ને સોમવારના રોજ જુનાગઢ નિવાસ સ્થાને રાખેલ છે.

જયાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી ૪૫૦ સ્વ.જયાબેન રમણીકલાલ ત્રિવેદી (ઉ.વ.૮૯) મુ.ખારચીયા (હનુમાન)ના રહેવાસી, હાલ- રાજકોટ જેઓ સ્વ.નાથાબાપુ (દેરડી- જાનબાઈ)ના નાનાભાઈના ધર્મપત્નિ, સ્વ.છોટાલાલ, સ્વ.જયંતીલાલ, સ્વ.વ્રજલાલ (ત્રિવેદી- ખારચીયા- હનુમાન)ના ભાભી તથા સ્વ.વાસુદેવભાઈ (અમરેલી), વિરમિત્રભાઈ તથા બિપીનભાઈ (શુકલ- લીમડા- હનુભાના)ના મોટા બહેન તથા હેમંતભાઈ, હરિપ્રસાદભાઈ, કુલદીપભાઈ, હેમાશુંભાઈ (શુકલ)ના ફઈબાનું અવસાન તા.૨૧ના રોજ થયેલ છે. જેમનું ટેલીફોનીક સદ્દગતનું બેસણું પિયરપક્ષ તથા સાસરીયાંપક્ષનું સંયુકતરીતે તા.૨૫ ગુરૂવારના રોજ બિલેશ્વર મહાદેવ મંદિર, આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર- ૨ પાસે, લાખનો બંગલા રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે બપોરે ૪ થી ૬ રાખેલ છે. હેમંતભાઈ વી. શુકલ (મો.૯૪૨૭૨ ૪૭૫૦૬), હેમાંશુભાઈ એચ.શુકલ (મો.૯૫૮૬૭ ૫૦૯૪૯), ભરતભાઈ ત્રિવેદી (મો.૯૦૯૯૯ ૮૫૫૪૦), મુનાભાઈ ત્રિવેદી (મો.૯૬૮૭૮ ૨૭૭૭૦), દિલીપભાઈ ત્રિવેદી (મો.૯૭૨૬૮ ૯૦૦૧૮), જનકભાઈ ત્રિવેદી (મો.૯૬૮૭૮ ૯૬૨૮૦), વી.કે. શુકલ (મો.૯૪૦૮૬ ૦૫૯૧૬)

વિજયાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળ બગથળા હાલ રાજકોટ પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટના પત્નિ તે વિજયાબેન પ્રાણશંકર ભટ્ટ (ઉંમર વર્ષ ૮૬) તે દિલીપભાઇ ભટ્ટ (પી.ડબલ્યુ.ડી.) મહેન્દ્રકુમાર ભટ્ટ (શિવ ફોટો), રીટાબેન ચંદ્રકાંતકુમાર ત્રિવેદી (જસદણ)ના માતુશ્રી તથા મયુરભાઇ ડી. ભટ્ટ (એડવોકેટ), નિકુંજ એમ. ભટ્ટના દાદીમાનું તા. ર૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. રપના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહકારેશ્વર મહાદેવ મંદિર સહકાર સોસાયટી મેઇન રોડ, શેરી નં. ૭ માં રાખેલ છે. તથા પિયર પક્ષનું બેસણું સાથેજ રાખેલ છે. દિલીપભાઇ ભટ્ટ ૯૪ર૭૧ ૬૭૪૬ર, મહેન્દ્રકુમાર ભટ્ટ ૯૪ર૯૦ ૯પ૯૦૮ જનાર્દનભાઇ શુકલ ૯૮ર૪૧ ૧૮પરર (પિયર પક્ષ)

સરોજબેન મશરૂ

ઓખા : લોહાણા અગ્રણી વેપારી સ્વ. જમનાદાસ વીરજી મશરૂના સુપુત્ર સ્વ. ગોવિંદજી મશરૂના પત્ની ગંગા સ્વ. સરોજબેન (ઉ.૬૭) તે નિલેશભાઇ, નીરેનભાઇ, ચિરાગભાઇના માતુશ્રી તથા રસિકભાઇ મશરૂ, જામનગર વાળાના ભાભી તે ઓખાવાડા સ્વ. નારણદાસ પી. રાડીયાના સુપુત્રી આજરોજ તા. રર ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે.

હરસુખલાલ આશરા

વેરાવળ : હરસુખલાલ નાથાલાલ આશરા (ઉ.૭પ) (નિવૃત જીઇબી એન્જીનીયર) તે હીરેશનભાઇ, ચેતનભાઇ ના પિતાશ્રીનું તા. રર-૩ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. રપ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નરોતમભાઇ પટેલ

વેરાવળ : મુળ વેરાવળ હાલ કેશોદ નિવાસી નરોતમભાઇ ભુરાભાઇ પટેલ ઉ.૭પ તે વિજયભાઇ (ઇલેકટ્રીકશીયન), પરેશભાઇ, ચેતનભાઇના પિતાશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલફોનીક બેસણુ તા. રપ ને બપોરે ૩ થી ૬ રાખેલ છે.

જયાબેન જોલાપરા

રાજકોટ : મુળ ગામ : કાથરોટા હાલ રાજકોટ જયાબેન ગોરધનભાઇ જોલાપરા (ઉ.વ.૮પ) સ્વ. ગોરધનભાઇ કાનજીભાઇ જોલાપરાના ધર્મપત્ની, તથા કાંતિભાઇ, હરસુખભાઇ, અશ્વિનભાઇ, જયેશભાઇ, પ્રફુલભાઇ અને કિરીટભાઇના માતુશ્રી તથા સ્વ. દિનેશભાઇ તથા સ્વ. ડાયાભાઇ નારણભાઇ આઘેરાના બહેનનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ર૬ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધીરજબેન યતિનભાઇ

રાજકોટ : મુકેશભાઇ જયંતિલાલ ગરાઠાના પુત્રવધુ ધીરજબેન તે યતિનભાઇ મુકેશભાઇના પત્ની તથા સ્વ. રામજીભાઇ દેવજીભાઇ મોદીની પુત્રી (ઉ.વ.૪૦) નું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. રપ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશ જયંતિલાલ ગરાછ મો. ૮ર૩૮૯ ૬૦૭૬૦, મીનાબેન મુકેશભાઇ ગરાછ મો. ૯૮૯૮ર ૦૭૩૩૧, યતિનભાઇ મુકેશભાઇ ગરાછ મો. ૯૭ર૭૬ ૦૯૬૯૯, જયદિપભાઇ મુકેશભાઇ ગરાછ મો. નં. ૯૯૦૪૭ પ૯પ૮૯

દયાળજીભાઇ વડગામા

રાજકોટ : ગુર્જર સુથાર દયાળજીભાઇ નથુભાઇ વડગામા (ઉ.વ.૮૬) તે દિપકભાઇ, કિરીટભાઇ, મીનાબેન જીતેન્દ્રભાઇ સચાણીયા, અલ્કાબેન શૈલેષભાઇ કડેચાનાં પિતાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો. નં. ૭૬૦૦૦ પ૬૭૪૧ મો. નં. ૬૩પ૯૯ ૭૬ર૬૩ છે.

લલીતભાઇ નથવાણી

ઉપલેટા :.. પાનેલી મોટી નિવાસી સ્વ. નાથાલાલ પોપટલાલ નથવાણીના પુત્ર તથા અરવિંદભાઇ તેમજ મહેન્દ્રભાઇના ભાઇ તેમજ કપિલભાઇ તથા હિરેનભાઇના પિતાશ્રી તથા લક્ષ્મીદાસ ગોવિંદભાઇ જી. પોપટ જામનગરના જમાઇ તે લલીતભાઇ નાથાભાઇ નથવાણી (ઉ.વ.૬૮) નું તા. રર ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખી તા. રપ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. મો. નં. કપીલભાઇ ૮૩૦૬૬ ૧૦૦૦૧ હિરેનભાઇ મો. ૯૯૯૮૮ પ૬૬૬૦, નંદલાલભાઇ પોપટ મો. ૯૪ર૯૩ ૩૩૮૩૩, ગોપાલભાઇ પોપટ મો. ૯૪ર૮૩ ૧૮૦૭૩, પંકજભાઇ પોપટ મો. ૯૪ર૬૪ ૧૬૧૭૦

નવલશંકર દીક્ષિત

રાજકોટ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ મુળ મોટા ખીજડીયા હાલ રાજકોટ નવલશંકર દુર્ગાશંકર દીક્ષિત (ઉ.વ.૮૭)તે સ્વ.હીરાભાઈ તથા સ્વ. લીલાવતી તથા સ્વ. હિરગૌરી તથા ધનલક્ષ્મીબેન ના ભાઇ અને હરીશભાઈ  તથા શૈલેષભાઈ તથા અશ્મીતાબેન તથા વિશાખાબેન ના પિતાશ્રી અને મયુર, નીરવ તથા ઓમના દાદાશ્રી તેમજ પિયરપક્ષ સ્વ. દિનકરરાય ઉમિયાશંકર ત્રિવેદીના જમાઈ અને સ્વ. જનકરાય દિનકરરાય ત્રિવેદી તથા રાજેશ દિનકરરાય ત્રિવેદીના બનેવીનું તા.૨૨ના રોજ અવશાન થયેલ છે. જેમનું બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે  ૫ થી ૬ કલાકે તેમના નિવાસ્થાન ખાતે રાખેલ છે.  પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. સરનામું: M-૧૧, મહારાણાપ્રતાપ ટાઉનશીપ, રાજનગર મેઇનરોડ શીવાલય ચોક, રેલનગર, રાજકોટ. હરીશભાઈ મો. ના. ૬૩૫૪૭૭૫૮૮૮, શૈલેષભાઇ મો.નાં. ૯૪૨૮૨૫૧૩૬૦.

મનીષાબેન ગોહેલ

ધોરાજીઃ સનાળા નિવાસી સ્વ.મનીષાબેન રતિલાલભાઇ ગોહેલ, તા.૨૧ના રોજ સ્વર્ગવાસ થયેલ (લૌકિક પ્રથા બંધ છે) ટેલીફોનીક બેસણું રાખેલ છે.

પ્રભાબેન ઉમરાણીયા

રાજકોટઃ લુહાર પ્રભાબેન રમણીકભાઇ ઉમરાણીયા (ઉ.વ.૭૮) તે ભાવનાબેન, જાગૃતિબેન, કૌશીકભાઇ તથા જીજ્ઞેશભાઇના માતુશ્રીનું તા.૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કોશીકભાઈ ૯૮૨૪૮ ૮૭૧૯૯, જીજ્ઞેશભાઈ

નલીનભાઇ વ્યાસ

રાજકોટ :.. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ નલીનભાઇ રમણીકલાલ વ્યાસ (ઉ.૬૯, નિવૃત જીઇબી એન્જીનીયર) તે ચેતનાબેનના પતિ તથા તનવી રઘુભાઇ પંડયા અને નેરૂતી દિપેનભાઇ શાહના પિતા, તથા રોહિતભાઇ વ્યાસ (નિવૃત કસ્ટમ)ના નાનાભાઇ, તેમજ નીતાબેનના મોટાભાઇ, તારક અને પાર્થના કાકાનું તા. રર ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રજનીભાઇ માંડલીયા

જેતપુર : સ્વ. સોની વિનોદરાય ઝવેરચંદ માંડલીયાના મોટા પુત્ર નીરજભાઇ (ઉ.પ૪) નું અવસાન પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. દિપકભાઇ મો. ૯૯૧૩ર ૮૩૪૩૭