Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૩-પ-ર૦રર મંગળવાર
અક્ષય તૃતીયા અખાત્રીજ
વૈશાખ સુદ-૩
વરસીતપના પારણા (જૈન)
પરશુરામ જયંતિ
બદ્રીનાથ યાત્રા પ્રારંભ
કુંભદાન - રોહીણી
વૃધ્‍ધિતિથિ છે- રમજાન ઇદ-
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃષમ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્‍ત- ૭-૦૩
જૈન નવકારશી- ૭-૦૩
ચંદ્ર રાશિ - વૃષભ (અ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
રાહુકાળ ૧પ-પ૮થી ૧૭-૩૬ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૮થી૧૩-૧૦ સુધી
૯-ર૯ થી ચલ-લાભ-અમૃત ૧૪-ર૧ સુધી ૧પ-પ૮ થી શુભ ૧૭-૩૬ સુધી, ર૦-૩૬ થી લાભ ર૧-પ૮ સુધી ર૩-ર૧ થી શુભ ર૪-૪૪ સુધી
શુભ હોરા
૮-રપ થી ૧૧-૩૯ સુધી, ૧ર-૪૪ થી ૧૩-૪૯ સુધી ૧પ-પ૮થી
૧૯-૧૩ સુધી ર૦-૦૮ સુધી
ર૧-૦૩ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે અખાત્રીજ નો શુભ દિવસ છે. કોઇ નવુ કાર્ય કરવુ હોય તો થઇ શકે નક્ષત્ર રોહિણી ખુબ જ શુભ માનવામાં આવે છે. તિથીની સમજ માટે મુર્હુત જોવડાવવા સારા જયોતિષને પુછી લેવું. ભગવાન પરશુરામ જયંતી છે બધા યોગ છે. અહીં તિથિ બાબત થોડુ સમજવુ પડે તેમ છે. આજે વૃધ્‍ધિતિથી છે. જન્‍મ કુંડલીમાં ગ્રહો પ્રમાણે વ્‍યકિતને લાભા લાભ મળે છે તેની સાથે સાથે વ્‍યકિતએ પુરૂષાર્થ કરવાનો હોય છે. ગ્રહો કંઇ લાઇનમાં લાભ બતાવે છે તે જોવાનું રહે છે. જન્‍મકુંડલી ઉપરથી કયારે સારો સમય છે અને કયારે ધ્‍યાન રાખવું - મેડીટેશન યોગથી લાભ રહે છે. દાન-પુન કરવુ . રોજ ગાયત્રી મંત્ર બોલવો.