Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૭-જુલાઇ-ર૦ર૧ બુધવાર
જેઠ વદ-૧૩
પ્રદોષ, પ્રદોષ વ્રત
મહાપાત વ્યતિપાત ૧૩-પ૩ સુધી
ભદ્રા ર૭-ર૧ થી શરૂ
બુધ મિથુન ૧૧-૧૭ થી

આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પ૭
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ)
૧૯-૪પ થી મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૦ થી લાભ-અમૃત-૯-૩૧ સુધી, ૧૧-૧૧ થી શુભ-૧ર-પર સુધી, ૧૬-૧૩ થી ચલ-લાભ-૧૯-૩૪ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ
ર૪-પર સુધી
શુભ હોરા
૬-૧૦ થી ૮-ર૪ સુધી,
૯-૩૧ થી ૧૦-૩૮ સુધી,
૧ર-પર થી ૧૬-૧૩ સુધી
૧૭-ર૦ થી ૧૮-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્રનો જો સમજદારી પૂર્વકનો ઉપયોગ કરવામાં આવે તો જરૂરથી સારો લાભ મળી શકે છે. પણ જો અંધ શ્રધ્ધામાં ડૂબી જવાય તો પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે જેથી સમજદારી પૂર્વક નિર્ણય લેવો મતલબ કે તમોને કોઇ તમારા ગ્રહો વિશે કહે છે કે કાલક્ષર્પ યોગ છે. તો ખરેખર કુંડલીમાં આવો યોગ ન હોય છતાં તમો વહેમમાં પડી જાય છે અને પછી આ વહેમમાંથી બહાર નિકળવુ બહુ જ મુશ્કેલ થઇ જાય છે. જેથી આવા કોઇ ચકકરમાં પડતા પહેલા પોતાની સમજદારી કેળવવી અને પોતાની ઉપર વિશ્વાસ રાખવો કયારેક સમય ખરાબ હોય તો ઇશ્વરનું નામ લેવું અને કોઇ અંધ શ્રધ્ધામા ન ડુબાડે તેવી વ્યકિતનું માર્ગદર્શન લેવું સૂર્ય નમસ્કાર રોજ કરવા.