Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શાષાી મેહુલભાઇનુંસન્‍માન કરાશે

રાજકોટ તા. ૧: શહેરના જાણીતા રઘુવંશી, વૈષ્‍ણવ સેવક અને સીતારામ જયોતિષ કાર્યાલયના સંચાલક મધુસૂદનભાઇ માણેકના ઉપક્રમે શહેરના જાણીતા શાષાી મેહુલભાઇ ત્રીવેદીનું માર્ચ-ર૦ર૩માં સન્‍માન સાથે અભિવાદન કરવામાં આવશે.

(4:26 pm IST)