Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અરવિંદ કેજરીવાલે ૨ાત્રીના ઇન્દ્રનીલ રાજયગુરૂના ઘરે કાઠીયાવાડી ભોજન લીધું : લાડુ-ઢોકળાનો સ્વાદ માણ્યો

રાજકોટ, તા., ૧રઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઇકાલે રાત્રીના ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂના નિવાસસ્થાને ભોજન કર્યુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જાડાયા હતા. 
અરવિંદ કેજરીવાલે ભોજનમાં૨ લાડુ-ઢોકળા-શાક-રોટલીનો સ્વાદ માણ્યો હતો. જયારે આજે સવા૨ે હોટલ ખાતે જ નાસ્તો કર્યો હતો.

(12:15 pm IST)