Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સામાજીક સમરસતા માસની ઉજવણી અંતર્ગત પંચનાથ મંદિરે સમુહ મહાઆરતી

રાજકોટઃ શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા માસની ઉજવણી અંતર્ગત પંચનાથ મંદિર ખાતે સમુહ આરતી યોજાએલ.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કશ્‍યપ શુકલ, ભાનુબેન બાબરીયા, અનિલભાઈ પારેખ, અનિલ લીંબડ, પ્રવીણભાઈ ચાવડા, વર્ષાબેન પાંધી, મહેશ રાઠોડ, મહેશ અઘેરા, વજુભાઈ લુણસીયા, નાનજીભાઈ પારઘી સહીતના અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.

આ તકે ભાવેશ અઢીયા, દિલીપ મકવાણા, આકાશ વાઘેલા, સતીષ પરમાર, મનહર બાબરીયા, વિરેન્‍દ્ર ગરાચ, હર્ષભાઈ ચોકસી, ભાગ્‍યેશ વોરા, જગદીશ ચૌહાણ, રસીક મોરેદણા, હેપ્‍પી ધામેચા, ધર્મેશ દક્ષીણી, વનીતાબેન દક્ષીણી, મીનાબેન પીઠડીયા, મીનાબેન સુચક, નિકુંજ વૈદ્ય, જયેશ ખત્રી, ધીરૂભાઈ ઘઘડા, ચંદ્રેશ પરમાર, મયુર હેરમા, સંદીપ ડોડીયા, અશોક સામાણી, નીખીલ મહેતા, અનુ.જાતિ મોરચાના જયસુખ બારોટ, ઈશ્વર જીતીયા, દીનેશભાઈ સોલંકી, જીજ્ઞેશ રત્‍નોતર, પ્રવીણ રાઠોડ, શોભીત પરમાર, અજય બગડા, રાજેશભાઈ ચાવડા, વિજય પરમાર, વિમલ સુર્યવંશી, ચેતન ચાવડા, શૈલેષ વાઘેલા, રવિન્‍દ્ર ગોહિલ, નરેન્‍દ્ર જેઠવા, શૈલેષ રાઠોડ સહીતના ઉપસ્‍થિત રહયા હતા. ૧૮મીના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સાધુ- સંતોની ઉપસ્‍થિતિમાં સમરસતા સભા યોજાશે.

(4:11 pm IST)