Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મ.ન.પા.ની વેરા શાખાએ ૩ મીલ્‍કતો સીલ કરી ર૬ લાખની રીકવરી કરીઃ ૬૭ને જપ્તી નોટીસ

રાજકોટ : મ.ન.પા.ની વેરા વસુલાત શાખાએ આજે બાકીવેરો વસુલવા કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરની ૩ દુકાનોને સીલ લગાવી દીધા હતાં તે વખતની તસ્‍વીર. આ ઉપરાંત ૬૭ મીલકતોને જપ્તીની નોટીસ આપી. ર૬.૧પ લાખની વેરા વસુલાત કરી હતી.

 

(5:14 pm IST)