Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કુવાડવાના વાંકવડમાં વિજળી પડતાં ત્રણ ગાયના મોત

રાજકોટઃ ગત રાતે ધોધમાર વરસાદ વચ્‍ચે વિજળીના કડાકા ભડાકા થયા હતાં. કુવાડવા તાબેના વાંકવડમાં ખેડૂત ભરતભાઇ હીરાભાઇ ડાભીની વાડીમાં વિજળી પડતાં ત્રણ ગાયોના મોત નિપજ્‍યા હતાં. આ બનાવથી ખેડૂત અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્‍વીર મોકલી હતી.

(4:18 pm IST)