Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આરટીઓ વિભાગમાં મોટાપાયે બદલી:રાજકોટ સહિત રાજ્યના 199 અધિકારીઓની બદલી --રાજકોટના ઈન્ચાર્જ RTO પી.બી. લાઠીયાને બારડોલી મુકાયા: રાજપીપળાના કે.એમ. ખાપેડની રાજકોટમાં નિમણૂંક : રાજકોટના મોટર વાહન નિરીક્ષક એમ.ડી. પાનશેરીયાને અમદાવાદ પૂર્વમાં નિમણુંક

અમદાવાદ ;  આરટીઓ વિભાગમાં મોટાપાયે બદલીના હુકમો કરાયા છે, રાજકોટ સહિત રાજ્યના 199 અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં રાજકોટના ઈન્ચાર્જ RTO પી.બી. લાઠીયાને બારડોલી મુકાયા છે જયારે રાજપીપળાના કે.એમ. ખાપેડની રાજકોટમાં નિમણૂંક કરાઈ છે અને રાજકોટના મોટર વાહન નિરીક્ષક એમ.ડી. પાનશેરીયાને અમદાવાદ પૂર્વમાં નિમણુંક અપાઈ છે

જકોટ સહિત રાજ્યના 199 અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(11:20 pm IST)