Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કેન્‍દ્રીય મંત્રી ઠાકુરનું એરપોર્ટ પર સ્‍વાગત

 કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર માધવપુર ઘેડના આંગણે ચાલી રહેલ ધર્મોત્‍સવમાં ભાગ લેવા આવી પહોંચતા રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ દ્વારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયુ હતુ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્‍વીસિંહ વાળા, હિરેનભાઇ રાવલ, જયકીશન ઝાલા, પ્રવીણ સેગલીયા, પૂર્વેશ ભટ્ટ, જયપાલ રાઠોડ, સહદેવસિંહ ડોડીયા, કેયુર અનડકટ, ધ્રુવ કારેલીયા, દેવકરણ જોગરાણા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:43 pm IST)