Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સ્‍વ.વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પતા રામભાઇ મોકરીયા

અકિલના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના નાનાભાઇ અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની સ્‍વ. વીણાબેનનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. આજે અકિલા કાર્યાલય ખાતે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા આવ્‍યા હતા અને તેઓએ શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળીને સ્‍વ.વીણાબેનને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી અને પરિવારને સાંત્‍વના પાઠવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:50 am IST)