Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

કંડલાના દીનદયાળ પોર્ટે પરિવહનનો રેકોર્ડ તોડયો

રાજકોટઃ કચ્‍છમાં દીનદયાળ પોર્ટ ઓથોરીટીએ એક જ દિવસમાં ૬,૬૭,૦પ૪ મેટ્રિક ટન માલનુ દરિયાઇ માર્ગે પરિવહન કરવામાં નવો વિક્રમ સર્જાયો છે. પોર્ટના ચેરમેન એસ.કે.મહેતા (આઇ.એફ.એસ.) ડે. ચેરમેન નંદિશ શુકલાએ જહાજી માલ ક્ષેત્રની આ સિધ્‍ધી બદલ કામદારો અને સહયોગી સૌનો આભાર માન્‍યો છે.

(4:52 pm IST)