Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

રાજકોટમાં હોળી ધુળેટી પર્વ અને શબ-એ-બારાત થેવરની ઉજવણીમાં સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા હિન્દૂ મુસ્લિમ આગેવાનો સાથે થોરાળા પોલીસની મિટિંગ

રાજકોટઃ અગામી હોળી ધુળેટીના તેહવાર અન્વયે પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમી. પ્રવિણકુમાર મીણા  તથા એસીપી એચ એલ રાઠોડની સુચના મુજબ થોરાળા પો.સ્ટેશનના  સ્થાનીક  હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે મીટીંગ યોજી જેમા અગામી  હોળી ધુળેટી તથા શબ-એ-બારાતના તહેવાર અન્વયે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ ચુસ્ત પાલન કરવા તથા  કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

(8:55 pm IST)