Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મિરામ્બિકા શૈક્ષણિક સંકુલમાં રોજગાર ભરતી મેળો

રાજકોટ : મિરામ્બિકા શૈક્ષણિક સંકુલ અને રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે મિરામ્બિકા સંકુલ, અંબાજી કડવા, રાજકોટ ખાતે યોજાયેલા ભરતી મેળામાં ૨૯૨ ઉમેદવારોએ ભાગ લીધો હતો.જેમાંથી ૧૪૭ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ. આ ભરતીમેળામાં બી.ડી.જાડેજા સાહેબે માર્ગદર્શન પુરૃ પાડ્યુ હતું. ૧૮ જેટલી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સારો પ્રતિસાદ મળતા કંપનીના સંચાલકોએ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો. તેમ મિતેશભાઇ ચાવડાની યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)