Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

દીનદયાળ પોર્ટમાં ઘઉં સંગ્રહ સુવિધા નિહાળતા ચેરમેન મહેતા

રાજકોટ : દીન દયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ. કે. મહેતા (આઇ. એસ. એસ.) એ પોર્ટના ટ્રાફીક અને સીવીલ વિભાગના અધિકારીઓને સાથે રાખીને પોર્ટ પરના ઘઉં સંગ્રહ સ્‍થાનની મુલાકાત લઇ સુવિધા અને જાળવણી અંગે સમીક્ષા કરી હતી. અનાજના વ્‍યવસ્‍થાપનની દૃષ્‍ટિએ આ પોર્ટ સૌથી વધુ પસંદગી પાત્ર હોવાનો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.

(1:23 pm IST)