Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અટલજીની સ્મૃતિમાં સર્વરોગ કેમ્પઃ વિજયભાઇની ઉપસ્થિતિઃ ૪૫૦ દર્દીઅોઍ લાભ લીધો

રાજકોટઃ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઇજીની સ્મૃતિમાં ભુદેવ સેવા સમિતિ અને જીનેસીસ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે યોજાયેલ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઅોઍ લાભ લીધો હતો. રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, દર્શીતભાઇ જાની, પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ ડો. રાજેશભાઇ ત્રિવેદી, પ્રમુખ શ્રીમાળી બ્રહ્મસમાજ, કમલેશભાઇ જાષી, મહામંત્રી સતર તાલુકા, ઝાલાવાડ બ્રહ્મસમાજ, નિશાંતભાઇ રાવલ, મહામંત્રી બ્રહ્મપુરી હડીયાણા ચોવીસી બ્રહ્મસમાજ, જયેશભાઇ જાની પ્રમુખ, હળવદ બ્રહ્મસમાજ, ડો. અતુલભાઇ વ્યાસ પ્રમુખ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, જેપી ત્રિવેદી પ્રમુખ, અોમ માનવ કલ્યાણ ટ્રસ્ટ રાજકોટ મહેન્દ્રભાઇ રાવલ, મહામંત્રી મોરબી વાંકાનેર બ્રહ્મસમાજ પરશુરામ યુવા સંસ્થાના અંશભાઇ ભારદ્વાજ, વોર્ડનં.૮ના કોર્પોરેટર શ્રીમતી ડો. દર્શનાબેન પંડયા, વોર્ડનં.૧ના કોર્પોરેટર ડો. હિરેનભાઇ ખીમાણીયા, પી.ડી. માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, રાજુભાઇ ઝુંઝા, મહેશભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો.અર્ચીત રાઠોડ, ડો. જયંત મહેતા, ડો.પ્રતાપસિંહ ડોડીયા, ડો. ભરત વડગામા, ડો. દર્શન ભટ્ટ, ડો. પાર્થ પટેલ, ડો. શૈલેષ જારીયાઍ નિઃશુલ્ક સેવા આપી હતી તથા કો-અોડીનેટર પરેશ દવે રહેલ. આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદી, વિશાલભાઇ આહ્ના અને જયભાઇ પુરોહીતના માર્ગદર્શન હેઠળ વિશાલ ઉપાધ્યાય, નિરજ ભટ્ટ, મયુર વોરા, દિલીપ જાની, પુજન પંડયા, અર્જુન શુકલ, માનવ વ્યાસ, રાજ દવે, સંદીપ પંડયા, દર્શન પંડયા, જય ત્રિવેદી, ગોપાલ જાની, મનન ત્રિવેદી, ચિરાગ ઠાકર, ભરતભાઇ દવે, જીજ્ઞેશ ત્રિવેદી, વિશાલ ઠાકર, વિરલ જાષીઍ જહેમત ઉઠાવી હતી.

(4:09 pm IST)