Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

શ્રી સીતાપરા પ્રજાપતિ પરિવાર દ્વારા રાજકોટ અને પાંચીયાવદર ખાતે હવન

રાજકોટઃ શ્રી સીતાપરા પરિવાર દ્વારા સુરાપુરાબાપા પુજય શ્રી જાદવબાપાના શુભઆશિષ સાથે કુળદેવી માતાજીના યજ્ઞનું આયોજન રાજકોટ મુકામે ગુરૂવારે તા.૩૦ના તેમજ પરમપુજય શ્રી સુરાપુરા જાદવબાપાના આંગણે મુ.પાંચીયાવદર મુકામે રવિવારે તા.૯ એપ્રિલના શુભદિને યજ્ઞ રાખેલ છે.

પુજન હેમાદ્રી તા.૩૦ ગુરુવાર સવારે ૭ કલાકે, ગ્રહદેવતાના પુજન તથા આહવાન તા.૩૦ સવારે ૯ કલાકે, મહાપ્રસાદ તા.૩૦ બપોરે ૧૨ કલાકે, બિડુહોમવાનો સમય બપોરે ૧ કલાકે.

સ્‍થળઃ માતાજીના મઢના ભુવાશ્રી વિપુલભાઇ માધાભાઇ સીતાપરા મુ.કોઠારીયા સોલવન્‍ટ, હરિદ્વાર-૨, શેરી નં.૪, સીતારામ સોસાયટી પાછળ, રાજકોટ મો.૮૮૪૯૫ ૩૪૪૪૨

પ.પુજય સુરાપુરા જાદવબાપાના યજ્ઞના શુભઅવસરોઃ સત્‍યનારાયણદેવ કથા તા.૮/૪ શનિવાર બપોરે ૪ કલાકે(શ્રી રમેશભાઇ પી.સીતાપરા દ્વારા) ભજન કીર્તન તા.૮ રાત્રે ૯ કલાકે, ધ્‍વજારોહણ તા.૯ સવારે ૭ કલાકે, પુજન/ હેમાદ્રી સવારે ૮ કલાકે, ગ્રહદેવતાના પુજન તથા આહવાન તા.૯ સવારે ૯, મહાપ્રસાદ બપોરે ૧૨ કલાકે, બિડુહોમવાનો સમય બપોરે ૧ કલાકે

સ્‍થળ શ્રી સીતાપરા પરિવારના સુરાપુરાદાદા જાદવબાપાનું સ્‍થાનક મુ.પાંચીયાવદર, તા.ગોંડલ, જી.રાજકોટ  આયોજનમાં સંસ્‍થાના પ્રમુખશ્રી રાજેશભાઇ ડી.સીતાપરા મો.૯૮૨૪૫ ૮૯૯૨૮, ઉ.પ્રમુખ-મુકુંદભાઇ આર.સીતાપરા મો.૯૮૨૪૨ ૧૮૭૫૩, મંત્રીશ્રી ભાવેશભાઇ આર.સીતાપરા મો. ૯૯૨૫૩ ૯૯૯૭૬, સહમંત્રી પરસોતમભાઇ આર.સીતાપરા, ખજાનચી રમેશભાઇ પી.સીતાપરા, ટ્રસ્‍ટીઓ શૈલેષભાઇ એમ.સીતાપરા, અમૃતભાઇ બી.સીતાપરા, રમેશભાઇ એસ.સીતાપરા, હરેશભાઇ એન.સીતાપરા, જયસુખભાઇ આર.સીતાપરા, દેવેન્‍દ્રભાઇ એમ.સીતાપરા, દર્શકભાઇ આર.સીતાપરા જહેમત ઉઠાવી રહયા છે.

(5:08 pm IST)